અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/स्तवन: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 21: Line 21:
<div class="mw-collapsible-content">
<div class="mw-collapsible-content">
{{Poem2Open}}
{{Poem2Open}}
ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન?
આ કાવ્ય પહેલી વાર ચાળીસ વરસ પહેલાં વાંચેલું. એ પછીય કેટલીક વાર વાંચવાનું થયું હશે. પણ આજે લખવાનું થયું છે એના વિશે, ત્યારે થયું કે સૌથી પહેલા વાચનનો કોઈ પ્રતિભાવ સ્મરણમાં સચવાયો છે ખરો? ગમેલું, એ સિવાય વિગતો તો કોઈ યાદ નથી — માત્ર, ‘અકળવિકળ તુજ ફંદ’ એ મનમાં જરાક વધારે છપાઈ ગયેલું — પણ ત્યારના લાભશંકર, એમની અ-રૂઢ કાવ્યછટાઓનો રોમાંચ થતો એ યાદ છે. છેક ૧૯૬૫થી, એમના ‘…રમ્યઘોષા’ સંગ્રહનાં સુડોળ શિષ્ટ છંદ-કાવ્યોથી અને કટાવમાં દોડતાં-ઊછળતાં તોફાની કાવ્યોથી લાભશંકરની હૃદ્ય કવિતાનો પરિચય થયેલો. એ દિવસો જ અમારા કાવ્ય-ચાકચૂર્યના! એ પછી ધીમે ધીમે કાવ્ય-ચીકાશ ને ખણખોદ-મૂલ્યાંકન આવતાં રહ્યાં, પણ કાવ્ય-પ્રીતિ અકબંધ રહી. એટલે લાભશંકરની તે વખતે દિશ-દિશમાં હરણફાળ ભરતી કવિતા ગમે; ગુજરાતી કવિતાનો મુખ્ય અવાજ બનતા ગયેલા કવિની કાવ્યછટાઓય ગમે, ક્યારેક નયે ગમે; વળી કાવ્યછટાઓને મિષે જ્યારે લા૰ઠા૰ કવિછટાઓ-સ્ટાઇલો-મારતા જણાય ત્યારે એ પ્રિય કવિ પર જરાક ખીજ ચડે, ને પછી તરત રમૂજ થાય — એમણે ક્યાંક લખેલું કે, ‘હું પછી દીધે રાખું છું.’ એની નીચે સહી કરવાનું મન થઈ જાય! પછી વળી થાય કે કવિ દીધે ન રાખે તો તો કાગળો કોરા જ રહી જાય; અર્થાત્, આ મુખરોક્તિ પાછળ ક્વચિત્ મર્મોક્તિ પણ સંભળાય. જોકે પછી તો લાભશંકરે બહુ લખ્યું બહુ લખ્યું બહુ લખ્યું! અમે પાછળ રહી ગયા, એટલે કે એમના શરૂઆતના (છ-સાત?) કાવ્યસંગ્રહોના જ પ્રેમમાં પડ્યા રહ્યા — હા ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ’ નાખી એમની પછીની, છેક લગીની, કવિતા પર, કંઈક કંઈક…
આ કાવ્ય પહેલી વાર ચાળીસ વરસ પહેલાં વાંચેલું. એ પછીય કેટલીક વાર વાંચવાનું થયું હશે. પણ આજે લખવાનું થયું છે એના વિશે, ત્યારે થયું કે સૌથી પહેલા વાચનનો કોઈ પ્રતિભાવ સ્મરણમાં સચવાયો છે ખરો? ગમેલું, એ સિવાય વિગતો તો કોઈ યાદ નથી — માત્ર, ‘અકળવિકળ તુજ ફંદ’ એ મનમાં જરાક વધારે છપાઈ ગયેલું — પણ ત્યારના લાભશંકર, એમની અ-રૂઢ કાવ્યછટાઓનો રોમાંચ થતો એ યાદ છે. છેક ૧૯૬૫થી, એમના ‘…રમ્યઘોષા’ સંગ્રહનાં સુડોળ શિષ્ટ છંદ-કાવ્યોથી અને કટાવમાં દોડતાં-ઊછળતાં તોફાની કાવ્યોથી લાભશંકરની હૃદ્ય કવિતાનો પરિચય થયેલો. એ દિવસો જ અમારા કાવ્ય-ચાકચૂર્યના! એ પછી ધીમે ધીમે કાવ્ય-ચીકાશ ને ખણખોદ-મૂલ્યાંકન આવતાં રહ્યાં, પણ કાવ્ય-પ્રીતિ અકબંધ રહી. એટલે લાભશંકરની તે વખતે દિશ-દિશમાં હરણફાળ ભરતી કવિતા ગમે; ગુજરાતી કવિતાનો મુખ્ય અવાજ બનતા ગયેલા કવિની કાવ્યછટાઓય ગમે, ક્યારેક નયે ગમે; વળી કાવ્યછટાઓને મિષે જ્યારે લા૰ઠા૰ કવિછટાઓ-સ્ટાઇલો-મારતા જણાય ત્યારે એ પ્રિય કવિ પર જરાક ખીજ ચડે, ને પછી તરત રમૂજ થાય — એમણે ક્યાંક લખેલું કે, ‘હું પછી દીધે રાખું છું.’ એની નીચે સહી કરવાનું મન થઈ જાય! પછી વળી થાય કે કવિ દીધે ન રાખે તો તો કાગળો કોરા જ રહી જાય; અર્થાત્, આ મુખરોક્તિ પાછળ ક્વચિત્ મર્મોક્તિ પણ સંભળાય. જોકે પછી તો લાભશંકરે બહુ લખ્યું બહુ લખ્યું બહુ લખ્યું! અમે પાછળ રહી ગયા, એટલે કે એમના શરૂઆતના (છ-સાત?) કાવ્યસંગ્રહોના જ પ્રેમમાં પડ્યા રહ્યા — હા ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ’ નાખી એમની પછીની, છેક લગીની, કવિતા પર, કંઈક કંઈક…