રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/1: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. તેમનું વ્યક્તિત્વ | }} {{Poem2Open}} હું આપની સમક્ષ રવીન્દ્રનાથ...")
 
No edit summary
Line 32: Line 32:


એક વખત શાંતિનિકેતનમાં મેં એેમને અચાનક પોતાનામાં તલ્લીન થયેલા જોયા હતા. રાત ઘણી વીતી ગઈ હતી અને એપ્રિલનો લગભગ પૂર્ણ ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ગરમીને કારણે મને ઊંઘ આવતી ન હતી અને હું વારેવારે મારા રુમની બહાર આવતો હતો. દરેક વખતે હું એક સફેદ ચમકતો આકાર જોતો, ચાંદની જેવી સ્તબ્ધતાની પ્રતિમા જેવો. તે કવિ હતા - એેમની માટીની કુટિર, શ્યામલીના વરંડામાં બેઠેલા. એેમની સામે જોવાનું મને ઉચિત લાગતું ન હતું; તેમ કરતાં મને એક વણનોતર્યા મહેમાન જેવી લાગણી થતી હતી પણ એેમની સામે જોવાનો લોભ હું કોઈક વાર જતો કરી શકતો ન હતો. આખરે જ્યારે હું નિદ્રાધીન થયો ત્યાં સુધી તો તે ત્યાં બેઠેલા હતા. ત્યારે મને સમજાયું કે એેમને માટે પ્રકૃતિનો જે અર્થ હતો તે મારે માટે ન હતો અને ક્યારેય નહીં હોય. આપણે એેમની સાથે એેમના જગત માટેના અભિપ્રાય અંગે અસંમત થઈ શકીએ પણ પણ જે અનુભૂતિથી એેમનો અભિગમ જન્મ્યો છે તેની અવગણના કરવી અશક્ય છે. હું જાણતો હતો કે રવીન્દ્રનાથના ઈશ્વર એેમને માટે અસ્તિત્વ ધરાવતા હતા - એ ઈશ્વર જેમને તે હૃદયનો કામણગારો કહેતા હતા અને જે એમના સર્જનોમાં એક પહેલાંની સુંદર, રહસ્યમયી અને ભયંકર કામણગારી - તેમની પ્રેરણા, કાવ્યની દેવી - માંથી ઉદ્‌ભવ્યો છે. જો રવીન્દ્રનાથના ઈશ્વરમાં આપણને રસ ન હોય તો એેમની કવિતામાં આપણને વધુ રસ હોવો જોઈએ અને એેમની શ્રેષ્ઠ કવિતા એટલી સુંદર છે કે તે આપણને એમના ઈશ્વરનો હાલપૂરતો સ્વીકાર કરવા લલચાવી શકે.
એક વખત શાંતિનિકેતનમાં મેં એેમને અચાનક પોતાનામાં તલ્લીન થયેલા જોયા હતા. રાત ઘણી વીતી ગઈ હતી અને એપ્રિલનો લગભગ પૂર્ણ ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ગરમીને કારણે મને ઊંઘ આવતી ન હતી અને હું વારેવારે મારા રુમની બહાર આવતો હતો. દરેક વખતે હું એક સફેદ ચમકતો આકાર જોતો, ચાંદની જેવી સ્તબ્ધતાની પ્રતિમા જેવો. તે કવિ હતા - એેમની માટીની કુટિર, શ્યામલીના વરંડામાં બેઠેલા. એેમની સામે જોવાનું મને ઉચિત લાગતું ન હતું; તેમ કરતાં મને એક વણનોતર્યા મહેમાન જેવી લાગણી થતી હતી પણ એેમની સામે જોવાનો લોભ હું કોઈક વાર જતો કરી શકતો ન હતો. આખરે જ્યારે હું નિદ્રાધીન થયો ત્યાં સુધી તો તે ત્યાં બેઠેલા હતા. ત્યારે મને સમજાયું કે એેમને માટે પ્રકૃતિનો જે અર્થ હતો તે મારે માટે ન હતો અને ક્યારેય નહીં હોય. આપણે એેમની સાથે એેમના જગત માટેના અભિપ્રાય અંગે અસંમત થઈ શકીએ પણ પણ જે અનુભૂતિથી એેમનો અભિગમ જન્મ્યો છે તેની અવગણના કરવી અશક્ય છે. હું જાણતો હતો કે રવીન્દ્રનાથના ઈશ્વર એેમને માટે અસ્તિત્વ ધરાવતા હતા - એ ઈશ્વર જેમને તે હૃદયનો કામણગારો કહેતા હતા અને જે એમના સર્જનોમાં એક પહેલાંની સુંદર, રહસ્યમયી અને ભયંકર કામણગારી - તેમની પ્રેરણા, કાવ્યની દેવી - માંથી ઉદ્‌ભવ્યો છે. જો રવીન્દ્રનાથના ઈશ્વરમાં આપણને રસ ન હોય તો એેમની કવિતામાં આપણને વધુ રસ હોવો જોઈએ અને એેમની શ્રેષ્ઠ કવિતા એટલી સુંદર છે કે તે આપણને એમના ઈશ્વરનો હાલપૂરતો સ્વીકાર કરવા લલચાવી શકે.
{{Poem2Close}}


 
<br>
{{Poem2Close}}
{{HeaderNav2
|previous =
|next = ૨. વિશ્વકવિ અને બંગાળી
}}
<br>