રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/2: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. વિશ્વકવિ અને બંગાળી | }} {{Poem2Open}} રવીન્દ્રનાથ ટાગોરમાં હું...")
 
No edit summary
Line 27: Line 27:


એેમની બીજી પ્રવૃત્તિઓ પ્રતિ તમારું ધ્યાન દોરવાની ભાગ્યે જ જરૂર હોય - શાંતિનિકેતનની શાળા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતી વિશ્વ ભારતી, રાજકીય ઘટના માટેની એેમની સતત રહેતી ચિંતા, શોષિત વર્ગને ટેકો, સાંસ્થાનિક પ્રશાસનનો વિરોધ ઈત્યાદિ. ‘આ કવિતાની કલામાંથી ચળવા માટે મને બધું જ લલચાવે’ - આ શબ્દો રવીન્દ્રનાથના હોવા જોઈતા હતા! પણ તે બધાંની સાથે કવિતા પણ કરતા રહેતા અને ક્યારેક વર્તમાન વિષયો પણ એેમની કવિતામાં સ્થાન લેતા. એમની માનવતા સભર કરુણાની પણ આપણે નોંધ લેવી જોઈએ. એેમનો એેમના દેશવાસીઓ માટેનો પ્રેમ અને એેમની નાની ક્ષતિઓની હળવી મશ્કરી કરવાની એમની રીત યાદ કરવી જોઈએ. એમના પોતાના લોકો માટે એેમને એટલો બધો પ્રેમ હતો કે તેઓ અજાણ્યા અને એમની કવિતામાં જરા પણ રસ ન ધરાવતા કે એેમની પાસેથી કાંઈ પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન ધરાવતા લોકો તરફથી પણ ગુરૂદેવનું સંબોધન સ્વીકારતા. એેમની પાછલી વયમાં એેમણે કેટલાય પત્રો માત્ર ‘કવિ’ તરીકે સહી કરીને મોકલ્યા હતા - તેમાં વક્રોક્તિની ઝાંય જરૂર હતી પણ તે જાણતા હતા કે કેટલાય લોકો એેમને આ જ રીતે જાણતા અને સંબોધતા હતા. તે ઘણી વાર ફરિયાદ કરતા કે મૂર્તિપૂજક બંગાળીઓએ એેમને અનેકમાંની એક કઠપૂતળી બનાવી દીધા હતા. છતાં એેમના દેશવાસીઓ માટે તે બહુવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત થતા; એમ કહેવાય કે એમણે એેમની પ્રતિભાને પોતાની દુ:ખી માતૃભૂમિના ખોળે મૂકી દીધી હતી. એેમની રચનાઓની અસમાનતા, એેમની શિથિલ કે પુનરાવર્તિત ક્ષણો અને એમની ક્વચિત્‌ દૃષ્ટિગોચર થતી આવેશપૂર્ણ છટા ધ્યાનમાં લેતા એમ લાગે કે કવિતાથી અસંબદ્ધ ઘણી બાબતે લલચાવાથી એેમણે એેમના અમરત્વના એક અંશનો ભોગ આપ્યો હતો. જો તેમ હોય તો ભારત પર તેમનું એટલું વધારે ઋણ છે.
એેમની બીજી પ્રવૃત્તિઓ પ્રતિ તમારું ધ્યાન દોરવાની ભાગ્યે જ જરૂર હોય - શાંતિનિકેતનની શાળા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતી વિશ્વ ભારતી, રાજકીય ઘટના માટેની એેમની સતત રહેતી ચિંતા, શોષિત વર્ગને ટેકો, સાંસ્થાનિક પ્રશાસનનો વિરોધ ઈત્યાદિ. ‘આ કવિતાની કલામાંથી ચળવા માટે મને બધું જ લલચાવે’ - આ શબ્દો રવીન્દ્રનાથના હોવા જોઈતા હતા! પણ તે બધાંની સાથે કવિતા પણ કરતા રહેતા અને ક્યારેક વર્તમાન વિષયો પણ એેમની કવિતામાં સ્થાન લેતા. એમની માનવતા સભર કરુણાની પણ આપણે નોંધ લેવી જોઈએ. એેમનો એેમના દેશવાસીઓ માટેનો પ્રેમ અને એેમની નાની ક્ષતિઓની હળવી મશ્કરી કરવાની એમની રીત યાદ કરવી જોઈએ. એમના પોતાના લોકો માટે એેમને એટલો બધો પ્રેમ હતો કે તેઓ અજાણ્યા અને એમની કવિતામાં જરા પણ રસ ન ધરાવતા કે એેમની પાસેથી કાંઈ પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન ધરાવતા લોકો તરફથી પણ ગુરૂદેવનું સંબોધન સ્વીકારતા. એેમની પાછલી વયમાં એેમણે કેટલાય પત્રો માત્ર ‘કવિ’ તરીકે સહી કરીને મોકલ્યા હતા - તેમાં વક્રોક્તિની ઝાંય જરૂર હતી પણ તે જાણતા હતા કે કેટલાય લોકો એેમને આ જ રીતે જાણતા અને સંબોધતા હતા. તે ઘણી વાર ફરિયાદ કરતા કે મૂર્તિપૂજક બંગાળીઓએ એેમને અનેકમાંની એક કઠપૂતળી બનાવી દીધા હતા. છતાં એેમના દેશવાસીઓ માટે તે બહુવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત થતા; એમ કહેવાય કે એમણે એેમની પ્રતિભાને પોતાની દુ:ખી માતૃભૂમિના ખોળે મૂકી દીધી હતી. એેમની રચનાઓની અસમાનતા, એેમની શિથિલ કે પુનરાવર્તિત ક્ષણો અને એમની ક્વચિત્‌ દૃષ્ટિગોચર થતી આવેશપૂર્ણ છટા ધ્યાનમાં લેતા એમ લાગે કે કવિતાથી અસંબદ્ધ ઘણી બાબતે લલચાવાથી એેમણે એેમના અમરત્વના એક અંશનો ભોગ આપ્યો હતો. જો તેમ હોય તો ભારત પર તેમનું એટલું વધારે ઋણ છે.
{{Poem2Close}}


{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 1
|next = 3
}}
<br>