સ્વાધ્યાયલોક—૧/કવિતાનું શિક્ષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કવિતાનું શિક્ષણ}} {{Poem2Open}} આજે અહીં ‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્...") |
Shnehrashmi (talk | contribs) (fixing copy past error) |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આજે અહીં ‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’ના યોજકોએ મને આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવાનું આમંત્રણ આપ્યું એ માટે હું એમનો હૃદયથી આભાર માનું છું. ગુજરાતી સાહિત્યના શિક્ષણ અને એ શિક્ષણના અનુસંધાનમાં લેખન-સંચાલન અર્થે જેમણે જીવન અર્પણ કર્યું એવા એક સજ્જનના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એથી હું ગૌરવ અનુભવું છું. એમની નિવૃત્તિને પ્રસંગે એમના મિત્રો અને શુભેચ્છકોએ એમના આ અર્પણ — બલકે સમર્પણ, હા, શિક્ષક થવું અને તે પણ મુંબઈ જેવા એક મહાનગરમાં અનેક વિકલ્પો સુલભ હોય અને એ સૌ વિકલ્પો માટે પોતે સુપાત્ર હોય છતાં એ સૌ વિકલ્પોમાંથી શિક્ષક થવાનો વિકલ્પ સ્વેચ્છાએ સ્વીકારવો અને શિક્ષક થવું અને તે પણ આયુષ્યનાં અધઝાઝેરાં વરસો માટે શિક્ષક થવું એને હું સમર્પણ સમજું છું — તો એમના આ સમર્પણ માટે એમને પ્રેમ અને અન્ય જે કંઈ અર્પણ કર્યું અને એમ એમનું કૃતજ્ઞતાપૂર્વક અભિવાદન કર્યું ત્યારે એમાંથી પ્રેમ એમણે પોતાના હૃદયમાં ધારણ કર્યો અને અન્ય જે કંઈ હતું તે લોકસ્ય તીર્થેષુ સુપરત કર્યું. આ વ્યાખ્યાનમાળા એમના આ સત્કર્મનું સુફળ છે. એમના આ સુન્દર સત્કર્મનું હું અભિવાદન કરું છું અને એમને સ્વસ્થ અને સુખી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા એમને અર્પણ કરું છું. અહીં આ ક્ષણે તમારી સૌની સાથે આવા એક સજ્જન શિક્ષકની સન્મુખ આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવા ઉપસ્થિત થયો છું એથી સવિશેષ આનંદ અનુભવું છું. | આજે અહીં ‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’ના યોજકોએ મને આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવાનું આમંત્રણ આપ્યું એ માટે હું એમનો હૃદયથી આભાર માનું છું. ગુજરાતી સાહિત્યના શિક્ષણ અને એ શિક્ષણના અનુસંધાનમાં લેખન-સંચાલન અર્થે જેમણે જીવન અર્પણ કર્યું એવા એક સજ્જનના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એથી હું ગૌરવ અનુભવું છું. એમની નિવૃત્તિને પ્રસંગે એમના મિત્રો અને શુભેચ્છકોએ એમના આ અર્પણ — બલકે સમર્પણ, હા, શિક્ષક થવું અને તે પણ મુંબઈ જેવા એક મહાનગરમાં અનેક વિકલ્પો સુલભ હોય અને એ સૌ વિકલ્પો માટે પોતે સુપાત્ર હોય છતાં એ સૌ વિકલ્પોમાંથી શિક્ષક થવાનો વિકલ્પ સ્વેચ્છાએ સ્વીકારવો અને શિક્ષક થવું અને તે પણ આયુષ્યનાં અધઝાઝેરાં વરસો માટે શિક્ષક થવું એને હું સમર્પણ સમજું છું — તો એમના આ સમર્પણ માટે એમને પ્રેમ અને અન્ય જે કંઈ અર્પણ કર્યું અને એમ એમનું કૃતજ્ઞતાપૂર્વક અભિવાદન કર્યું ત્યારે એમાંથી પ્રેમ એમણે પોતાના હૃદયમાં ધારણ કર્યો અને અન્ય જે કંઈ હતું તે લોકસ્ય તીર્થેષુ સુપરત કર્યું. આ વ્યાખ્યાનમાળા એમના આ સત્કર્મનું સુફળ છે. એમના આ સુન્દર સત્કર્મનું હું અભિવાદન કરું છું અને એમને સ્વસ્થ અને સુખી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા એમને અર્પણ કરું છું. અહીં આ ક્ષણે તમારી સૌની સાથે આવા એક સજ્જન શિક્ષકની સન્મુખ આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવા ઉપસ્થિત થયો છું એથી સવિશેષ આનંદ અનુભવું છું. | ||
‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’ના યોજકોએ આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવાનું મને આમંત્રણ આપ્યું અને મેં એનો સ્વીકાર કર્યો પછી મને — સહજ પ્રશ્ન થયો કે યોજકોએ મને શા માટે આમંત્રણ આપ્યું? અને મેં શા માટે એનો સ્વીકાર કર્યો? જે સજ્જન શિક્ષકના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એમનો મને અપ્રત્યક્ષ. પરિચય અલબત્ત, અનલ્પ છે. પણ મને એમનો પ્રત્યક્ષ પરિચય, મારો એમની સાથેનો અંગત, આત્મીય સંબંધ તો અલ્પ જ છે. વળી મારો ગુજરાતી સાહિત્યના શિક્ષક સાથેનો તો અલ્પ સંબંધ પણ નથી. હા, મારો ગુજરાતી સાહિત્ય — બલકે કવિતા સાથેનો અલ્પ અંગત, આત્મીય સંબંધ અવશ્ય છે. વળી અંગ્રેજી સાહિત્યના શિક્ષણનો મને અનલ્પ પ્રત્યક્ષ પરિચય છે. આ આમંત્રણ અને એના સ્વીકારનું આ કારણ હોય. પણ આજના મારા વ્યાખ્યાનનો વિષય નથી ગુજરાતી કવિતા કે નથી અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ. છતાં કવિતા અને શિક્ષણ બન્ને સાથે એનો સંબંધ અવશ્ય છે. | ‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’ના યોજકોએ આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવાનું મને આમંત્રણ આપ્યું અને મેં એનો સ્વીકાર કર્યો પછી મને — સહજ પ્રશ્ન થયો કે યોજકોએ મને શા માટે આમંત્રણ આપ્યું? અને મેં શા માટે એનો સ્વીકાર કર્યો? જે સજ્જન શિક્ષકના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એમનો મને અપ્રત્યક્ષ. પરિચય અલબત્ત, અનલ્પ છે. પણ મને એમનો પ્રત્યક્ષ પરિચય, મારો એમની સાથેનો અંગત, આત્મીય સંબંધ તો અલ્પ જ છે. વળી મારો ગુજરાતી સાહિત્યના શિક્ષક સાથેનો તો અલ્પ સંબંધ પણ નથી. હા, મારો ગુજરાતી સાહિત્ય — બલકે કવિતા સાથેનો અલ્પ અંગત, આત્મીય સંબંધ અવશ્ય છે. વળી અંગ્રેજી સાહિત્યના શિક્ષણનો મને અનલ્પ પ્રત્યક્ષ પરિચય છે. આ આમંત્રણ અને એના સ્વીકારનું આ કારણ હોય. પણ આજના મારા વ્યાખ્યાનનો વિષય નથી ગુજરાતી કવિતા કે નથી અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ. છતાં કવિતા અને શિક્ષણ બન્ને સાથે એનો સંબંધ અવશ્ય છે. |