પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 194: | Line 194: | ||
મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ{{Poem2Close}} | મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ{{Poem2Close}} | ||
{{Center | {{Center|ધોમધખ્યા બપ્પોર }} | ||
<poem> | |||
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | :::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | ||
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક | રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક | ||
આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું | :આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું | ||
ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું | ::::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું | ||
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી | કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી | ||
આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું | :આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું | ||
એકલવાયું વાદળું એવું લાગતું જાણે | એકલવાયું વાદળું એવું લાગતું જાણે | ||
કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું | :કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું | ||
</poem> | |||
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | {{ParagraphOpen}} છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | ||
જેણે ગામ-સીમ-વગડાની અને જીવતરની ય ઝાઝી બધી બપ્પોર વેઠી-જાણી-માણી હોય એની કલમે જ આવું ગીત ઊતરે-અવતરે! દૂરનું મંદિર માએ કેડ્યમાં તેડેલું છોકરું લાગે – કેટલું સહજ છે! ને બપોરના તડકાની ધારાઓ કાબરી ગાયના પ્રાહવાની તડકાળ શેડ્યુ – સાથે બરાબરની juxta pose(સંનિધિ) કરી આપે છે. ને ગજબ છે આ કે આકાશમાં એકલું વાદળું જાણે ઉનાળાના પડતર ખેતર શેઢા પાસે ખેડૂતે હળથી ઉખડેલા ઢેફા જેવું લાગે છે! વાયરો ઝાંડવાંને ઝંઝેડી નાખે – જાણે વાઘસિંહની ત્રાડ પછીની ફાળમાં ને ફાળમાં છાંયડા ય ધ્રૂજી જાય છે... અતિ સૂક્ષ્મ ચિત્રો છે આ બધાં... ને આમ સીમમાં આંખની સામે પણ છે. પણ કવિની કલમ એને નકશીકર્મથી નવતા બક્ષે છે. | જેણે ગામ-સીમ-વગડાની અને જીવતરની ય ઝાઝી બધી બપ્પોર વેઠી-જાણી-માણી હોય એની કલમે જ આવું ગીત ઊતરે-અવતરે! દૂરનું મંદિર માએ કેડ્યમાં તેડેલું છોકરું લાગે – કેટલું સહજ છે! ને બપોરના તડકાની ધારાઓ કાબરી ગાયના પ્રાહવાની તડકાળ શેડ્યુ – સાથે બરાબરની juxta pose(સંનિધિ) કરી આપે છે. ને ગજબ છે આ કે આકાશમાં એકલું વાદળું જાણે ઉનાળાના પડતર ખેતર શેઢા પાસે ખેડૂતે હળથી ઉખડેલા ઢેફા જેવું લાગે છે! વાયરો ઝાંડવાંને ઝંઝેડી નાખે – જાણે વાઘસિંહની ત્રાડ પછીની ફાળમાં ને ફાળમાં છાંયડા ય ધ્રૂજી જાય છે... અતિ સૂક્ષ્મ ચિત્રો છે આ બધાં... ને આમ સીમમાં આંખની સામે પણ છે. પણ કવિની કલમ એને નકશીકર્મથી નવતા બક્ષે છે. | ||
બ્રાહ્મણ પરિવારમાં ઉછેર અને આજીવન ઉત્તમ શિક્ષક રહ્યા એટલે શ્લોકગાન-લય-તાલનું તથા શબ્દશક્તિનું ભાન-જ્ઞાન હોય એ સ્વાભાવિક છે; વળી એ લયસંગીત તથા જીવનચર્યા અને સંસ્કારનાં વિધિવિધાનો પણ મનોહરની ગીત કવિતામાં મદદરૂપ થાય છે. દાત | બ્રાહ્મણ પરિવારમાં ઉછેર અને આજીવન ઉત્તમ શિક્ષક રહ્યા એટલે શ્લોકગાન-લય-તાલનું તથા શબ્દશક્તિનું ભાન-જ્ઞાન હોય એ સ્વાભાવિક છે; વળી એ લયસંગીત તથા જીવનચર્યા અને સંસ્કારનાં વિધિવિધાનો પણ મનોહરની ગીત કવિતામાં મદદરૂપ થાય છે. દાત{{ParagraphClose}} | ||
‘ચાસેચાસે પ્રભુ પધાર્યાઃ નમી પાનની ગ્રીવા | <poem>‘ચાસેચાસે પ્રભુ પધાર્યાઃ નમી પાનની ગ્રીવા | ||
આઠે પ્હોર રહે ઝળહળતું/ તનનું આ મંદિર | આઠે પ્હોર રહે ઝળહળતું/ તનનું આ મંદિર | ||
Line 214: | Line 214: | ||
શ્વાસેશ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા | શ્વાસેશ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા | ||
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા... | અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા...</poem> | ||
તડકાએ રચેલો સૌન્દર્યલોક તથા આકરા તડકાનાં વિવિધ રૂપો મનોહરે છ ગીતોમાં ગૂંથી લીધાં છે. | {{Poem2Open}} તડકાએ રચેલો સૌન્દર્યલોક તથા આકરા તડકાનાં વિવિધ રૂપો મનોહરે છ ગીતોમાં ગૂંથી લીધાં છે. | ||
ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર – | ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર –{{Poem2Close}} | ||
નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર? | <poem>નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર? | ||
* | {{Center|*}} | ||
મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર | મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર | ||
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર | ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર | ||
* | {{Center|*}} | ||
અકળામણથી લોથપોથ સૌ રસ્તા-ચોક-મકાન | અકળામણથી લોથપોથ સૌ રસ્તા-ચોક-મકાન | ||
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન | સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન | ||
* | {{Center|*}} | ||
અહીં સરળતા સાથે રસાળતા તો છે જ પણ એ સાથે આ શબ્દસંયોજનથી ભાવલોક અને દૃશ્યલોકનું જે સામંજસ્ય રચાય છે તે ધ્યાનાર્હ છે. | </poem> | ||
{{Poem2Open}} અહીં સરળતા સાથે રસાળતા તો છે જ પણ એ સાથે આ શબ્દસંયોજનથી ભાવલોક અને દૃશ્યલોકનું જે સામંજસ્ય રચાય છે તે ધ્યાનાર્હ છે. | |||
આ બધા છતાં મનોહરનાં ગીતકાવ્યોમાં ગ્રામીણ યુવતીની પ્રેમસંવેદનાઓ અને સીમવગડાની પ્રાકૃતિક લીલાઓ એકબીજાને ઉજાગર અને ઊજળાં કરે છે. તે પ્રકારની અભિવ્યક્તિઓ વધારે કવિત્વ દાખવે છે ને એ સ્તો મનોહરની નિજી મુદ્રા બની રહે છે. જરા બીજી રંગત ભેળવીને મનોહર ગીત કવિતા રચે છે; એટલે એમાં ઓરડો-ઓસરી-પડસાળ આવે છે; ફળિયું-પાદર-નદી-નેળિયું-સાદ આવે છે; વાડ-ઝાડ-છાંયો-પંખીગાન ને સીમખેતરનું ધ્યાન આવે છે. | આ બધા છતાં મનોહરનાં ગીતકાવ્યોમાં ગ્રામીણ યુવતીની પ્રેમસંવેદનાઓ અને સીમવગડાની પ્રાકૃતિક લીલાઓ એકબીજાને ઉજાગર અને ઊજળાં કરે છે. તે પ્રકારની અભિવ્યક્તિઓ વધારે કવિત્વ દાખવે છે ને એ સ્તો મનોહરની નિજી મુદ્રા બની રહે છે. જરા બીજી રંગત ભેળવીને મનોહર ગીત કવિતા રચે છે; એટલે એમાં ઓરડો-ઓસરી-પડસાળ આવે છે; ફળિયું-પાદર-નદી-નેળિયું-સાદ આવે છે; વાડ-ઝાડ-છાંયો-પંખીગાન ને સીમખેતરનું ધ્યાન આવે છે. | ||
થોડીક પંક્તિઓ ટાંકીએ; ને રંગદર્શી છટાઓને માણીએઃ- | થોડીક પંક્તિઓ ટાંકીએ; ને રંગદર્શી છટાઓને માણીએઃ-{{Poem2Close}} | ||
ખડકી ખુલ્લી રાખ/ પંખીને ચણ નાખે છે તો બ્હાર નજર પણ નાખ | <poem>ખડકી ખુલ્લી રાખ/ પંખીને ચણ નાખે છે તો બ્હાર નજર પણ નાખ | ||
તારું ઘર ને તારું આંગણ તારાં શેરી ચોક | તારું ઘર ને તારું આંગણ તારાં શેરી ચોક | ||
એવો તો શો વાંક સખી, કે અમોજ કેવળ કો’ક? | એવો તો શો વાંક સખી, કે અમોજ કેવળ કો’ક? | ||
ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે છાને ખૂણે ચાખ/ ખડકી ખુલ્લી રાખ! | ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે છાને ખૂણે ચાખ/ ખડકી ખુલ્લી રાખ! | ||
* | {{Center|*}} | ||
ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછેઃ | ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછેઃ | ||
આવાં મૂંગાં થૈ જાવાનું કારણ કહેને, શું છે? | આવાં મૂંગાં થૈ જાવાનું કારણ કહેને, શું છે? | ||
* | {{Center|*}} | ||
જરી શરમને રાખ સાચવી પ્રીતમ કરશે મૂલ, સખીરી | જરી શરમને રાખ સાચવી પ્રીતમ કરશે મૂલ, સખીરી | ||
મેંદી લઈને હથેળીઓમાં નમણાં મૂકે ફૂલ, સખીરી | મેંદી લઈને હથેળીઓમાં નમણાં મૂકે ફૂલ, સખીરી | ||
Line 243: | Line 244: | ||
ગયા જનમનાં વેર વાળતી આમ કરી વ્યાકુલ, સખીરી | ગયા જનમનાં વેર વાળતી આમ કરી વ્યાકુલ, સખીરી | ||
ઘડી કુંવારું શમણું લાગે, ઘડીક આંખની ભૂલ, સખીરી | ઘડી કુંવારું શમણું લાગે, ઘડીક આંખની ભૂલ, સખીરી | ||
* | {{Center|*}} | ||
પિયુ મિલનની પળનું એક આ લોકારણ્યનું ભાવદૃશ્ય તો માણીએઃ- | પિયુ મિલનની પળનું એક આ લોકારણ્યનું ભાવદૃશ્ય તો માણીએઃ- | ||
હાથનાં કંકણ ટહુક્યાં / ઝુમ્મર કાનનાં ઝીણું ઝૂલે | હાથનાં કંકણ ટહુક્યાં / ઝુમ્મર કાનનાં ઝીણું ઝૂલે | ||
Line 250: | Line 251: | ||
ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચનઃ રાતને તેં શણગારી | ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચનઃ રાતને તેં શણગારી | ||
સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી... | સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી... | ||
* | {{Center|*}} | ||
નમણી નારીના દેહલાવણ્યને કવિ બે પંક્તિમાં રજૂ કરી દે છેઃ- | નમણી નારીના દેહલાવણ્યને કવિ બે પંક્તિમાં રજૂ કરી દે છેઃ- | ||
નજરું તૂટી જાય જોઈને કેડ્યનો નમણો લાંક હો | નજરું તૂટી જાય જોઈને કેડ્યનો નમણો લાંક હો | ||
જ્યાં તું થાતી પસાર પંથને ફૂટે નવા વળાંક હો... | જ્યાં તું થાતી પસાર પંથને ફૂટે નવા વળાંક હો... | ||
* | {{Center|*}} | ||
પાંદડાંએ વરસાદી ટીપાં ઝીલ્યાં છે એમ ઝીલી લઉં હુંય તારા ગીતને- | પાંદડાંએ વરસાદી ટીપાં ઝીલ્યાં છે એમ ઝીલી લઉં હુંય તારા ગીતને- | ||
વાયરાએ ઉઘાડી ઓઢણીઃ ઉઘાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને– | વાયરાએ ઉઘાડી ઓઢણીઃ ઉઘાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને– | ||
ઝાઝું શું સમજાવું મીતને... | ઝાઝું શું સમજાવું મીતને...</poem> | ||
આ ભાવાલેખનમાં નવતા-તાજપ ને રસાળતાનો નોખો મેળાપ છે. | {{ParagraphOpen}} આ ભાવાલેખનમાં નવતા-તાજપ ને રસાળતાનો નોખો મેળાપ છે. | ||
મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત | મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત | ||
‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’ | ‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’ |