સ્વરૂપસન્નિધાન/આત્મકથા-સતીશ વ્યાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આત્મકથા|સતીશ વ્યાસ}} {{Poem2Open}} જ્યાં સ્ટારોબિન્સી તો આત્મકથાનાં કોઈ ચોક્કસ લક્ષણો હોઈ જ ન શકે એમ માનતાં જણાવે છે, કે ‘Autobiography is certainly not a genre with regorous rules. It only requires that certain possible conditions be realized, conditions which are mainly ideolo...")
 
No edit summary
Line 11: Line 11:
આમ છતાં લેખક અને નાયકમાં ભિન્નતા રહે છે. જીવનકથાકારને તાદાત્મ્યનો લાભ નથી. જ્યારે આત્મકથાકારને તાટસ્થ્યનો લાભ નથી. બંનેએ બંને સિદ્ધ કરી લેવાનાં હોય છે. આત્મકથાનો લેખક તટસ્થ હોવો જરૂરી છે. એ દૂરથી પોતાની જાતનું અવલોકન કરી શકે એટલું અંતર એણે રાખવું જોઈએ. વ્યક્તિત્વ જોડેનું અતિ તાદાત્મ્ય અવગુણોની અવગણના કરી બેસે એવો સંભવ રહે છે. એનો અહંભાવ એને સ્વગુણાનુરાગી બનાવી ન દે એની એણે કાળજી લેવી ઘટે. આંતરછબિ આલેખતાં કેવળ આત્મલક્ષી ન થઈ જવાય એનું પણ ધ્યાન રાખવું પડે. આ દૃષ્ટિએ આત્મકથાનું સ્વરૂપ વ્યક્તિવિવેકની કસોટી કરે એવું છે.  
આમ છતાં લેખક અને નાયકમાં ભિન્નતા રહે છે. જીવનકથાકારને તાદાત્મ્યનો લાભ નથી. જ્યારે આત્મકથાકારને તાટસ્થ્યનો લાભ નથી. બંનેએ બંને સિદ્ધ કરી લેવાનાં હોય છે. આત્મકથાનો લેખક તટસ્થ હોવો જરૂરી છે. એ દૂરથી પોતાની જાતનું અવલોકન કરી શકે એટલું અંતર એણે રાખવું જોઈએ. વ્યક્તિત્વ જોડેનું અતિ તાદાત્મ્ય અવગુણોની અવગણના કરી બેસે એવો સંભવ રહે છે. એનો અહંભાવ એને સ્વગુણાનુરાગી બનાવી ન દે એની એણે કાળજી લેવી ઘટે. આંતરછબિ આલેખતાં કેવળ આત્મલક્ષી ન થઈ જવાય એનું પણ ધ્યાન રાખવું પડે. આ દૃષ્ટિએ આત્મકથાનું સ્વરૂપ વ્યક્તિવિવેકની કસોટી કરે એવું છે.  
ધૂમકેતુએ ‘જીવનપંથ'ના પ્રવેશકમાં આથી જ કહ્યું છે, કે—  
ધૂમકેતુએ ‘જીવનપંથ'ના પ્રવેશકમાં આથી જ કહ્યું છે, કે—  
‘સાહિત્યનો આ પ્રકાર ઘણો જ અટપટો અને વિકટ ગણાય છે.’૩ ડબલ્યુ. એચ. ઑડન પણ કંઈક આ મતલબનું જ વિધાન કરે છે : ‘The true autobiography, however, is but a torso.’૪
‘સાહિત્યનો આ પ્રકાર ઘણો જ અટપટો અને વિકટ ગણાય છે.’<ref>જીવનપથ' પૃ. ૪</ref> ડબલ્યુ. એચ. ઑડન પણ કંઈક આ મતલબનું જ વિધાન કરે છે : ‘The true autobiography, however, is but a torso.’<ref>ઈંગ્લીશ બાયોગ્રાફી પૃ. ૨૦૦</ref>
આત્મકથાને ડન પગ-માથા વિનાની એક આકૃતિ સાથે સરખાવે છે. એમાં જન્મ-મૃત્યુ-ક્ષણોની વિગતો આવતી ન હોઈ ડન આમ કહે છે. આનો અર્થ એવો નથી કે આત્મકથામાં લેખક અને નાયકના એક્યથી સુરેખતા ન જ આવી શકે. બલકે આવું હોય તોયે અખંડિતતા તો જળવાવી જ જોઈએ અને ત્યારે જ આત્મકથા તરીકે એવી કૃતિ સુશ્લિષ્ટ બની શકે.
આત્મકથાને ડન પગ-માથા વિનાની એક આકૃતિ સાથે સરખાવે છે. એમાં જન્મ-મૃત્યુ-ક્ષણોની વિગતો આવતી ન હોઈ ડન આમ કહે છે. આનો અર્થ એવો નથી કે આત્મકથામાં લેખક અને નાયકના એક્યથી સુરેખતા ન જ આવી શકે. બલકે આવું હોય તોયે અખંડિતતા તો જળવાવી જ જોઈએ અને ત્યારે જ આત્મકથા તરીકે એવી કૃતિ સુશ્લિષ્ટ બની શકે.
આત્મકથા અઘરું સાહિત્યસ્વરૂપ છે એ સાચું. ટાગોરે પણ ‘સંસ્મરણોમાં કહ્યું છે, કે—
આત્મકથા અઘરું સાહિત્યસ્વરૂપ છે એ સાચું. ટાગોરે પણ ‘સંસ્મરણોમાં કહ્યું છે, કે—
‘સ્મરણશક્તિના ભંડારમાંથી સત્ય ઇતિહાસ વાંચી જીવનકથા ઉપજાવી કાઢવી એ કાર્ય કદાચ અશક્ય અને વ્યર્થ પણ હશે.’૫
‘સ્મરણશક્તિના ભંડારમાંથી સત્ય ઇતિહાસ વાંચી જીવનકથા ઉપજાવી કાઢવી એ કાર્ય કદાચ અશક્ય અને વ્યર્થ પણ હશે.’<ref>સંસ્મરણો (અનુ. એ. બા. પુરાણી) પૃ. ૨</ref>
છતાં અશકયને શક્ય બનાવવાની, અગોચરને ગોચર બનાવવાની, અરૂપને રૂપબદ્ધ કરવાની પ્રવૃત્તિનું જ બીજું નામ કલા છે. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે–
છતાં અશકયને શક્ય બનાવવાની, અગોચરને ગોચર બનાવવાની, અરૂપને રૂપબદ્ધ કરવાની પ્રવૃત્તિનું જ બીજું નામ કલા છે. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે–
‘કથા, કાવ્ય, નાટક આદિના સર્જકોની જેમ જ ચરિત્રસાહિત્યનો લેખક પણ સજીક જ છે. એનું કામ કંઈક વધારે કા છે. સત્યને જરાય ચાતર્યા વિના, સત્ય કેવળ કોરી અને અધૂરી માહિતી રહે નહીં પણ એક સેન્દ્રિય પદાર્થ બને તે રીતે એનું નિરૂપણ કરવાનું દુર્ઘટ અને દુસાધ્ય કામ ચરિત્રલેખકને કરવાનું હોય છે.’૬
‘કથા, કાવ્ય, નાટક આદિના સર્જકોની જેમ જ ચરિત્રસાહિત્યનો લેખક પણ સજીક જ છે. એનું કામ કંઈક વધારે કા છે. સત્યને જરાય ચાતર્યા વિના, સત્ય કેવળ કોરી અને અધૂરી માહિતી રહે નહીં પણ એક સેન્દ્રિય પદાર્થ બને તે રીતે એનું નિરૂપણ કરવાનું દુર્ઘટ અને દુસાધ્ય કામ ચરિત્રલેખકને કરવાનું હોય છે.’<ref>‘ધૃતિ’ પૃ. ૨૦</ref>
‘તથ્ય’ અને ‘સત્ય' શબ્દ વચ્ચે ભેદ છે. એકને સ્થળ ઘટનાઓમાંના યથાર્થ સાથે અને બીજાને અમૂર્ત એવા યથાર્થ સાથે સંબંધ છે. સ્થળ ઘટનાઓમાંથી પણ ઘણી વાર સત્ય સારવી શકાતું હોય છે. ‘સત્ય’ સંજ્ઞા સાપેક્ષ છે. આત્મકથાકાર સત્યશોધન કરે છે એમ કહેવાય છે ત્યારે એ સત્ય પણ લેખકના યુગદર્શનની જેમ લેખક સાપેક્ષ છે એમ માનવાનું છે. અહીં સત્ય શબ્દનો સંબંધ વ્યક્તિના જીવનમાં બની ગયેલી ઘટનાઓ અને એણે રજૂ કરેલી યુગછબિ સાથે યુગપતુ રીતે રહેલો છે. આત્મકથાકાર પોતાના શૈશવથી માંડીને લેખનકાળ સુધીનાં તથ્યોને (બને ત્યાં સુધી) સત્યને વફાદાર રહીને નિરૂપે છે પણ સત્યની ભૂમિ લપસણી છે. એમાંથી સહજ રીતે જ અસત્ય કે અર્ધસત્યની સીમામાં સરી જવાય છે. આત્મકથામાં સત્યનો નિભાવ પણ પડકારરૂપ પરિબળ છે. વર્જિનિયા વુલ્ફ આવા ‘સત્યના સંદર્ભમાં કહે છે, કે  
‘તથ્ય’ અને ‘સત્ય' શબ્દ વચ્ચે ભેદ છે. એકને સ્થળ ઘટનાઓમાંના યથાર્થ સાથે અને બીજાને અમૂર્ત એવા યથાર્થ સાથે સંબંધ છે. સ્થળ ઘટનાઓમાંથી પણ ઘણી વાર સત્ય સારવી શકાતું હોય છે. ‘સત્ય’ સંજ્ઞા સાપેક્ષ છે. આત્મકથાકાર સત્યશોધન કરે છે એમ કહેવાય છે ત્યારે એ સત્ય પણ લેખકના યુગદર્શનની જેમ લેખક સાપેક્ષ છે એમ માનવાનું છે. અહીં સત્ય શબ્દનો સંબંધ વ્યક્તિના જીવનમાં બની ગયેલી ઘટનાઓ અને એણે રજૂ કરેલી યુગછબિ સાથે યુગપતુ રીતે રહેલો છે. આત્મકથાકાર પોતાના શૈશવથી માંડીને લેખનકાળ સુધીનાં તથ્યોને (બને ત્યાં સુધી) સત્યને વફાદાર રહીને નિરૂપે છે પણ સત્યની ભૂમિ લપસણી છે. એમાંથી સહજ રીતે જ અસત્ય કે અર્ધસત્યની સીમામાં સરી જવાય છે. આત્મકથામાં સત્યનો નિભાવ પણ પડકારરૂપ પરિબળ છે. વર્જિનિયા વુલ્ફ આવા ‘સત્યના સંદર્ભમાં કહે છે, કે  
‘Truth of fact and truth of fiction are imcompatible. Yet he is more than ever urged to combine them.... yet if he carries the use of fiction too far, so that he disregards the truth, or can only introduce it with incongruity, he loses both worlds: he has neither the freedon of fiction nor the substance of fact.’૭
‘Truth of fact and truth of fiction are imcompatible. Yet he is more than ever urged to combine them.... yet if he carries the use of fiction too far, so that he disregards the truth, or can only introduce it with incongruity, he loses both worlds: he has neither the freedon of fiction nor the substance of fact.’<ref>કલેકટેડ એસેઝ-ભા. ૪ પૃ. ૨૯-૩૫</ref>
કેવળ પ્રસંગોની આનુપૂર્વી અને એથી યથાર્થતામાં સત્ય – સમાવિષ્ટ થઈ જતું નથી. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે –
કેવળ પ્રસંગોની આનુપૂર્વી અને એથી યથાર્થતામાં સત્ય – સમાવિષ્ટ થઈ જતું નથી. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે –
કેવળ કાળક્રમ, હકીકતોનો ક્રમબદ્ધ હૂંડો એ કાંઈ આ સત્ય નથી. એ ચલિત સત્ય છે, ને એને પણ આપણે પ્રમાણીએ તે પહેલાં તો એ આપણી પહોંચ બહાર ચાલ્યું જાય છે.’૮
કેવળ કાળક્રમ, હકીકતોનો ક્રમબદ્ધ હૂંડો એ કાંઈ આ સત્ય નથી. એ ચલિત સત્ય છે, ને એને પણ આપણે પ્રમાણીએ તે પહેલાં તો એ આપણી પહોંચ બહાર ચાલ્યું જાય છે.’<ref>સત્યના પ્રયોગો પૃ. ૪</ref>
ખુદ ગાંધીજી જેવા સત્યશોધક પણ આ સત્યનું રૂપ કેવું માયાવી છે એની વાત કરતાં કહે છે, કે—
ખુદ ગાંધીજી જેવા સત્યશોધક પણ આ સત્યનું રૂપ કેવું માયાવી છે એની વાત કરતાં કહે છે, કે—
‘મારી સત્યની ઝંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવાં સૂરજના કિરણમાત્રનાં દર્શનરૂપ છે’૯
‘મારી સત્યની ઝંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવાં સૂરજના કિરણમાત્રનાં દર્શનરૂપ છે’<ref>ધૃતિ પૃ. ૩૨</ref>
ત્યારે આત્મકથામાં નિરૂપિત સત્યની તપાસનો માપદંડ શો? નાયક પ્રત્યેનો પ્રજાનો કે વાચકનો કેવળ વિશ્વાસ? શું એ શકય નથી કે આત્મકથાનો નાયક પોતાના કોઈક દુર્ગુણ અંગે અ-કથન કે અલ્પકથન કરે? રસેલ, નર્મદ, મણિલાલ, ગાંધીજી જેવા પોતાના જાતીય જીવન અંગે જે નિખાલસ એકરારો કરે છે એને કંઈ બધા જ આત્મકથાકારો અનુસરતા નથી! ત્યારે એવા સત્યસ્થાપન અંગે કોઈ શરત આત્મકથાકાર ઉપર લાદી શકાય ખરી? અશક્ય છે. છતાં લેખક પ્રામાણિક હોય તો પોતાની અસદુ વૃત્તિઓનું પણ નિર્ભીક રીતે આલેખન કરી શકે. નિખાલસ એકરારથી આત્મશુદ્ધિનો અનુભવ શક્ય બને છે અને આ ઘણી મોટી વસ્તુ છે. આત્મકથાકાર પોતાને ઓળખવા પૂરતો નિર્ભીક નહીં હોય તો આવી આત્મશુદ્ધિની પ્રક્રિયા એ પ્રગટ કરી શકવાનો નહીં અને એટલે અંશે એની આત્મકથા અધૂરી રહેવાની. મોર્વાએ આવા સાહિત્ય માટે આથી જ,  
ત્યારે આત્મકથામાં નિરૂપિત સત્યની તપાસનો માપદંડ શો? નાયક પ્રત્યેનો પ્રજાનો કે વાચકનો કેવળ વિશ્વાસ? શું એ શકય નથી કે આત્મકથાનો નાયક પોતાના કોઈક દુર્ગુણ અંગે અ-કથન કે અલ્પકથન કરે? રસેલ, નર્મદ, મણિલાલ, ગાંધીજી જેવા પોતાના જાતીય જીવન અંગે જે નિખાલસ એકરારો કરે છે એને કંઈ બધા જ આત્મકથાકારો અનુસરતા નથી! ત્યારે એવા સત્યસ્થાપન અંગે કોઈ શરત આત્મકથાકાર ઉપર લાદી શકાય ખરી? અશક્ય છે. છતાં લેખક પ્રામાણિક હોય તો પોતાની અસદુ વૃત્તિઓનું પણ નિર્ભીક રીતે આલેખન કરી શકે. નિખાલસ એકરારથી આત્મશુદ્ધિનો અનુભવ શક્ય બને છે અને આ ઘણી મોટી વસ્તુ છે. આત્મકથાકાર પોતાને ઓળખવા પૂરતો નિર્ભીક નહીં હોય તો આવી આત્મશુદ્ધિની પ્રક્રિયા એ પ્રગટ કરી શકવાનો નહીં અને એટલે અંશે એની આત્મકથા અધૂરી રહેવાની. મોર્વાએ આવા સાહિત્ય માટે આથી જ,  
‘The courageous search for truth.’૧૦
‘The courageous search for truth.’<ref>‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૨૪</ref>
એવા શબ્દો વાપર્યા છે
એવા શબ્દો વાપર્યા છે
એચ. એચ. એસ્કવીથ કહે છે, કે –  
એચ. એચ. એસ્કવીથ કહે છે, કે –  
‘No picture of a man, however, whether by himself or by others is either true or adequate which does not give us also his environment.’૧૧
‘No picture of a man, however, whether by himself or by others is either true or adequate which does not give us also his environment.’<ref>ઓકેઝનલ એડ્રેસીસ પૃ. ૩૮</ref>
કોઈપણ વ્યક્તિનું જીવન એના જમાનાથી નિરપેક્ષ હોતું નથી. એના વ્યક્તિત્વઘડતરમાં એનાં સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ, શિક્ષકો, વડીલો, કુટુંબ, સંસ્થાઓ, અરે વિરોધીઓ સુદ્ધાંનો ફાળો હોય છે. એના જમાનાના સંજોગોએ એના વ્યક્તિત્વને મોડ આપ્યો હોઈ એ જમાનાને પણ આત્મકથાકારે નિરૂપવો પડે. પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના ચરિત્રનિરૂપણમાં લેખકે ઘણી સાવધતા રાખવી પડે. લેખકના અભિગ્રહો-પૂર્વગ્રહો પણ બાધક બને. ક્યાંક કોઈકનું પ્રતિભાહનન પણ થવાનો ભય રહે. નર્મદે તો આથી જ કહ્યું હતું,  
કોઈપણ વ્યક્તિનું જીવન એના જમાનાથી નિરપેક્ષ હોતું નથી. એના વ્યક્તિત્વઘડતરમાં એનાં સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ, શિક્ષકો, વડીલો, કુટુંબ, સંસ્થાઓ, અરે વિરોધીઓ સુદ્ધાંનો ફાળો હોય છે. એના જમાનાના સંજોગોએ એના વ્યક્તિત્વને મોડ આપ્યો હોઈ એ જમાનાને પણ આત્મકથાકારે નિરૂપવો પડે. પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના ચરિત્રનિરૂપણમાં લેખકે ઘણી સાવધતા રાખવી પડે. લેખકના અભિગ્રહો-પૂર્વગ્રહો પણ બાધક બને. ક્યાંક કોઈકનું પ્રતિભાહનન પણ થવાનો ભય રહે. નર્મદે તો આથી જ કહ્યું હતું,  
કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારા કુટુંબ સંબંધીઓને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટિત ધારતો નથી’૧૨
કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારા કુટુંબ સંબંધીઓને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટિત ધારતો નથી’<ref>‘મારી હકીકત’ પૃ. ૨</ref>
નર્મદનો આ અભિગમ ભલે વિવાદાસ્પદ હોય પણ એમાં વિવેક છે. નર્મદ તો આ કહીને નથી લખતો પણ ઘણા લેખકો આવું કબૂલ્યા વગર આવું કરતા હોવાનો સંભવ છે. આત્મકથાકાર અહીં કંઈક અંશે જીવનકથાકારની શિસ્ત અપનાવતો હોય છે. જીવનકથાના લેખકને મુખ્યત્વે કથાનાયકના જીવનમાં જ વિશેષ રસ લેવાનો હોય છે જ્યારે આત્મકથાકારને પોતાની સાથે સંકળાયેલી ઘણી વ્યક્તિઓના જીવનને નિરૂપવાનાં હોય છે. આ દૃષ્ટિએ આત્મકથાકારનું કામ પ્રમાણમાં વધારે વિસ્તારવાળું બને છે. નમ્ર કોટિનો આત્મકથાકાર તો પોતાના વ્યક્તિત્વને બદલે અન્ય વ્યક્તિઓનાં ચરિત્રો વધારે આલેખતો હોય છે. એ વ્યક્તિઓએ પોતાના ચરિત્રવિકાસમાં કેવો ફાળો આપ્યો એની એ ઋણભાવે નોંધ લેતો હોય છે. આમ કરવામાં શરત એ રાખવાની કે પોતાનું વ્યક્તિત્વ ગૌણ ન બની જાય, છેવટે તો લેખક ‘આત્મચરિત્ર' સર્જે છે એ એણે ભૂલવું ન જોઈએ. એ અન્ય વ્યક્તિઓનાં ‘સ્મરણચિત્રો’ નથી સર્જતો. એમાં અહંભાવની માત્રા ન હોય એ ઇષ્ટ; પણ એ ઢાંકવા-છુપાવવા જતાં ખુદનું ચરિત્રાલેખન તિરોહત ન બની જાય એનું ધ્યાન રાખવું જ રહ્યું. નહીંતર તો આત્મકથાસ્વરૂપની સમગ્ર વિભાવનાને હાનિ પહોંચવાનો સંભવ રહે.
નર્મદનો આ અભિગમ ભલે વિવાદાસ્પદ હોય પણ એમાં વિવેક છે. નર્મદ તો આ કહીને નથી લખતો પણ ઘણા લેખકો આવું કબૂલ્યા વગર આવું કરતા હોવાનો સંભવ છે. આત્મકથાકાર અહીં કંઈક અંશે જીવનકથાકારની શિસ્ત અપનાવતો હોય છે. જીવનકથાના લેખકને મુખ્યત્વે કથાનાયકના જીવનમાં જ વિશેષ રસ લેવાનો હોય છે જ્યારે આત્મકથાકારને પોતાની સાથે સંકળાયેલી ઘણી વ્યક્તિઓના જીવનને નિરૂપવાનાં હોય છે. આ દૃષ્ટિએ આત્મકથાકારનું કામ પ્રમાણમાં વધારે વિસ્તારવાળું બને છે. નમ્ર કોટિનો આત્મકથાકાર તો પોતાના વ્યક્તિત્વને બદલે અન્ય વ્યક્તિઓનાં ચરિત્રો વધારે આલેખતો હોય છે. એ વ્યક્તિઓએ પોતાના ચરિત્રવિકાસમાં કેવો ફાળો આપ્યો એની એ ઋણભાવે નોંધ લેતો હોય છે. આમ કરવામાં શરત એ રાખવાની કે પોતાનું વ્યક્તિત્વ ગૌણ ન બની જાય, છેવટે તો લેખક ‘આત્મચરિત્ર' સર્જે છે એ એણે ભૂલવું ન જોઈએ. એ અન્ય વ્યક્તિઓનાં ‘સ્મરણચિત્રો’ નથી સર્જતો. એમાં અહંભાવની માત્રા ન હોય એ ઇષ્ટ; પણ એ ઢાંકવા-છુપાવવા જતાં ખુદનું ચરિત્રાલેખન તિરોહત ન બની જાય એનું ધ્યાન રાખવું જ રહ્યું. નહીંતર તો આત્મકથાસ્વરૂપની સમગ્ર વિભાવનાને હાનિ પહોંચવાનો સંભવ રહે.
‘ચરિત્રલેખનનો આદર્શ’ નામક એક લેખમાં શ્રી અનંતરાય રાવળ લખે છે, કે—
‘ચરિત્રલેખનનો આદર્શ’ નામક એક લેખમાં શ્રી અનંતરાય રાવળ લખે છે, કે—
‘જે દેશકાળ કે સંજોગોમાં એ વ્યક્તિ આવી ગઈ અથવા પ્રો. ઠાકોરની ભાષામાં બોલીએ તો જે જળની એ માછલી હતી, તેના યોગ્ય પરિચય વિના વાચકોને એના જીવનની વિશિષ્ટતા કે મહત્તા સમજાવાની નહીં. દરેક મહાપુરપ પોતાના જમાનાનું સંતાન હોય છે.’૧૩
‘જે દેશકાળ કે સંજોગોમાં એ વ્યક્તિ આવી ગઈ અથવા પ્રો. ઠાકોરની ભાષામાં બોલીએ તો જે જળની એ માછલી હતી, તેના યોગ્ય પરિચય વિના વાચકોને એના જીવનની વિશિષ્ટતા કે મહત્તા સમજાવાની નહીં. દરેક મહાપુરપ પોતાના જમાનાનું સંતાન હોય છે.’<ref>‘ગંધાક્ષત’ પૃ. ૧૧</ref>
જેમ વ્યક્તિનું જીવન યુગસાપેક્ષ હોય છે એમ વ્યક્તિનું યુગદર્શન પણ સાપેક્ષ હોય છે. યુગનિરૂપણ અને યુગદર્શન દ્વારા પણ વ્યક્તિનું અંતરંગ પામી શકાય છે. કેટલીક વ્યક્તિઓનો જીવનપુરુષાર્થ તો યુગ૫રિવર્તનકારી પણ હોય છે અને એવી વ્યક્તિઓનું યુગદર્શન સાપેક્ષ હોવા છતાં મૂલ્યવાન હોય છે. આત્મકથાના નાયક જેવી વ્યક્તિઓનો આવો પરષાર્થ આત્મકથા માટેની એક મહત્ત્વની સામગ્રી બની રહે છે. એવું દર્શન સાપેક્ષ હોય તોય એ તો એક અનિવાર્યતા છે. આત્મકથાને આથી જ ‘અર્થઘટન’ ગણવામાં આવે છે :  
જેમ વ્યક્તિનું જીવન યુગસાપેક્ષ હોય છે એમ વ્યક્તિનું યુગદર્શન પણ સાપેક્ષ હોય છે. યુગનિરૂપણ અને યુગદર્શન દ્વારા પણ વ્યક્તિનું અંતરંગ પામી શકાય છે. કેટલીક વ્યક્તિઓનો જીવનપુરુષાર્થ તો યુગ૫રિવર્તનકારી પણ હોય છે અને એવી વ્યક્તિઓનું યુગદર્શન સાપેક્ષ હોવા છતાં મૂલ્યવાન હોય છે. આત્મકથાના નાયક જેવી વ્યક્તિઓનો આવો પરષાર્થ આત્મકથા માટેની એક મહત્ત્વની સામગ્રી બની રહે છે. એવું દર્શન સાપેક્ષ હોય તોય એ તો એક અનિવાર્યતા છે. આત્મકથાને આથી જ ‘અર્થઘટન’ ગણવામાં આવે છે :  
‘Every autobiography-even when it limits itself to pure narrative – is a self-interpretation.’૧૪ (સ્ટારોબિન્સ્કી) એના પ્રમાણમાં વધઘટ થાય પણ દર્શન પાછળનો વ્યક્તિનો અભિગમ તો સાપેક્ષ રહેવાનો જ. આ સાપેક્ષતા જેટલી ઓગળે એટલી માત્રામાં તત્કાલીન યુગબોધ વધારે નક્કર બને. ખુદ જવાહરલાલ નહેરુએ પણ પોતાની આત્મકથામાંના આવા દર્શનને એકાંગી જ ગણાવ્યું છે ને?  
‘Every autobiography-even when it limits itself to pure narrative – is a self-interpretation.’<ref>‘લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ’ (સં. ચેટમેન) પૃ. ૨૮૬</ref> (સ્ટારોબિન્સ્કી) એના પ્રમાણમાં વધઘટ થાય પણ દર્શન પાછળનો વ્યક્તિનો અભિગમ તો સાપેક્ષ રહેવાનો જ. આ સાપેક્ષતા જેટલી ઓગળે એટલી માત્રામાં તત્કાલીન યુગબોધ વધારે નક્કર બને. ખુદ જવાહરલાલ નહેરુએ પણ પોતાની આત્મકથામાંના આવા દર્શનને એકાંગી જ ગણાવ્યું છે ને?  
‘I must warn...that this account is wholly one sided.’૧૫
‘I must warn...that this account is wholly one sided.’<ref>‘ઓટોબાયોગ્રાફી’ (નહેરુ) પૃ. ૧૨</ref>
કેટલીક વ્યક્તિઓ પોતાના જમાનાને ઓળખવા-માપવા મથતી હોય છે. મહાન ગણાતી વ્યક્તિઓના જીવનદર્શનમાં વ્યાપ અને ઊંડાણ હોય છે. એની ઊંડળમાં યુગની અનેક ગતિવિધિઓ ઝિલાતી હોય છે. આથી એની આંખે થતું એ યુગદર્શન ઇતિહાસ કરતાં કશુંક વિશિષ્ટ સર્જે છે. સારી આત્મકથા આથી જ એક સારો દસ્તાવેજ પણ બને છે. ટૉલ્સ્ટૉય, ગાંધીજી, નેહરુની આત્મકથાઓમાંથી એમના જમાનાનો જે સમ્યગ્ અને વ્યાપક ચિતાર મળે છે એવો તો ભાગ્યે જ કોઈ ઇતિહાસગ્રંથમાંથી મળશે. નર્મદની ‘મારી હકીકત'માંથી થતું તત્કાલીન સમાજદર્શન, ગાંધીજીની આત્મકથામાંથી થતું ભારતદર્શન, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાંથી થતું બૃહદ્ ગુજરાતનું દર્શન કે બર્ટ્રાન્ડ રસેલની આત્મકથામાંથી થતું વીસમી સદીના રૂઢિચુસ્ત ઇગ્લેંડનું દર્શન માત્ર સ્થૂળ દસ્તાવેજ ન રહેતાં ગતિશીલ વિવિધપરિમાણી ચિત્ર બની રહે છે.  
કેટલીક વ્યક્તિઓ પોતાના જમાનાને ઓળખવા-માપવા મથતી હોય છે. મહાન ગણાતી વ્યક્તિઓના જીવનદર્શનમાં વ્યાપ અને ઊંડાણ હોય છે. એની ઊંડળમાં યુગની અનેક ગતિવિધિઓ ઝિલાતી હોય છે. આથી એની આંખે થતું એ યુગદર્શન ઇતિહાસ કરતાં કશુંક વિશિષ્ટ સર્જે છે. સારી આત્મકથા આથી જ એક સારો દસ્તાવેજ પણ બને છે. ટૉલ્સ્ટૉય, ગાંધીજી, નેહરુની આત્મકથાઓમાંથી એમના જમાનાનો જે સમ્યગ્ અને વ્યાપક ચિતાર મળે છે એવો તો ભાગ્યે જ કોઈ ઇતિહાસગ્રંથમાંથી મળશે. નર્મદની ‘મારી હકીકત'માંથી થતું તત્કાલીન સમાજદર્શન, ગાંધીજીની આત્મકથામાંથી થતું ભારતદર્શન, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાંથી થતું બૃહદ્ ગુજરાતનું દર્શન કે બર્ટ્રાન્ડ રસેલની આત્મકથામાંથી થતું વીસમી સદીના રૂઢિચુસ્ત ઇગ્લેંડનું દર્શન માત્ર સ્થૂળ દસ્તાવેજ ન રહેતાં ગતિશીલ વિવિધપરિમાણી ચિત્ર બની રહે છે.  
આત્મકથામાં નાયકના જીવનની, એની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં જીવનની તથા તત્કાલીન પરિસ્થિતિની હકીકતોનું નિરૂપણ હોવાથી કલ્પનાતત્ત્વને દાખલ થવાનો અવકાશ ઓછો રહે છે છતાં આત્મકથાલેખક આત્મશોધની દિશામાં ઘણું ખોદકામ કરી શકે. આ રીતે એ મનુષ્યની અને આ સંસારની મૂળભૂત સ્થિતિ વિશે ઘણો પ્રકાશ પાડી શકે. પોતાની સિદ્ધિ-મર્યાદાનું સમર્થન કે સમીક્ષા પણ એ કરતો રહેતો હોય છે. જીવનમાં બનેલા પ્રસંગોમાં, એના સંવેદનમાં, અન્ય પ્રત્યેના એના અભિગમમાં ભાવનાનું, લાગણીનું તત્ત્વ તો આવી શકતું હોય છે. કલામાત્રને મનુષ્યના આ સંવેદનવિશ્વની ગરજ છે. સંવેદનનિષ્ઠ અનુભૂતિઓથી સર્જાતી આકૃતિ કલાપદાર્થ તરીકે ઓળખાય છે. વ્યક્તિઓ મહાન થવાનું કારણ આ સંવેદનના વ્યાપ અને ઊંડાણ સાથે સંબંધ રાખે છે. આવું સંવેદન જ મહાન વ્યક્તિઓને જીવનને અખિલાઈથી જોઈ શકવાની ક્ષમતા બક્ષે છે. એમાં જો કલ્પના દાખલ થાય તો સૌંદર્યની માત્રાઓ પણ વધે. ગાંધીજી કાલેલકર, ઈન્દુલાલ યાજ્ઞિક કે ટૉલ્સ્ટૉય જેવી વ્યક્તિઓ એમના સંવેદનવિશ્વની વિશાળતાને કારણે મહાન બની છે. એ વ્યક્તિઓની આત્મકથાઓમાં આવું ભાવજગત સ્થાન પામતું હોઈ એ આસ્વાદ્ય બને છે.
આત્મકથામાં નાયકના જીવનની, એની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં જીવનની તથા તત્કાલીન પરિસ્થિતિની હકીકતોનું નિરૂપણ હોવાથી કલ્પનાતત્ત્વને દાખલ થવાનો અવકાશ ઓછો રહે છે છતાં આત્મકથાલેખક આત્મશોધની દિશામાં ઘણું ખોદકામ કરી શકે. આ રીતે એ મનુષ્યની અને આ સંસારની મૂળભૂત સ્થિતિ વિશે ઘણો પ્રકાશ પાડી શકે. પોતાની સિદ્ધિ-મર્યાદાનું સમર્થન કે સમીક્ષા પણ એ કરતો રહેતો હોય છે. જીવનમાં બનેલા પ્રસંગોમાં, એના સંવેદનમાં, અન્ય પ્રત્યેના એના અભિગમમાં ભાવનાનું, લાગણીનું તત્ત્વ તો આવી શકતું હોય છે. કલામાત્રને મનુષ્યના આ સંવેદનવિશ્વની ગરજ છે. સંવેદનનિષ્ઠ અનુભૂતિઓથી સર્જાતી આકૃતિ કલાપદાર્થ તરીકે ઓળખાય છે. વ્યક્તિઓ મહાન થવાનું કારણ આ સંવેદનના વ્યાપ અને ઊંડાણ સાથે સંબંધ રાખે છે. આવું સંવેદન જ મહાન વ્યક્તિઓને જીવનને અખિલાઈથી જોઈ શકવાની ક્ષમતા બક્ષે છે. એમાં જો કલ્પના દાખલ થાય તો સૌંદર્યની માત્રાઓ પણ વધે. ગાંધીજી કાલેલકર, ઈન્દુલાલ યાજ્ઞિક કે ટૉલ્સ્ટૉય જેવી વ્યક્તિઓ એમના સંવેદનવિશ્વની વિશાળતાને કારણે મહાન બની છે. એ વ્યક્તિઓની આત્મકથાઓમાં આવું ભાવજગત સ્થાન પામતું હોઈ એ આસ્વાદ્ય બને છે.
આત્મકથામાં કલ્પનાને ઓછો અવકાશ છે એ સાચું પણ હકીકતોને સાંકળવામાં કલ્પનાની જરૂર પડે છે. વાસ્તવના તથ્યનું કલાના સત્યમાં રૂપાન્તર કરવામાં આ કલ્પના જ વિશેષ સહાયભૂત થાય છે. સર્જકના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં આ કલ્પના અને સર્જક્તા અનુસૂત હોય છે. આવા સત્યને વાર્જિનિયા વુલ્ફ ‘Creative fact' તરીકે ઓળખાવે છે.  
આત્મકથામાં કલ્પનાને ઓછો અવકાશ છે એ સાચું પણ હકીકતોને સાંકળવામાં કલ્પનાની જરૂર પડે છે. વાસ્તવના તથ્યનું કલાના સત્યમાં રૂપાન્તર કરવામાં આ કલ્પના જ વિશેષ સહાયભૂત થાય છે. સર્જકના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં આ કલ્પના અને સર્જક્તા અનુસૂત હોય છે. આવા સત્યને વાર્જિનિયા વુલ્ફ ‘Creative fact' તરીકે ઓળખાવે છે.  
‘He can give us the creative fact, the fertile fact, the fact that suggests and engenders.’૧૬
‘He can give us the creative fact, the fertile fact, the fact that suggests and engenders.’<ref>.‘કલેક્ટેડ એસેઝ' પૃ. ૧૨</ref>
ક્યારેક અતીતની વિગતોને, શૈશવનાં સ્મરણોને આલેખવાં દુષ્કર હોય ત્યારે આ કલ્પનાતત્ત્વ અને સર્જકતા એને સુકર બનાવી આપે છે. ‘વર્ડ્ઝ' (સાર્ત્ર), ‘સ્મરણયાત્રા’ (કાલેલકર) કે ‘વનાંચલ' (જયન્ત પાઠક) આદિમાં આવી સર્જકતાને સારો એવો અવકાશ પ્રાપ્ત થયો છે. કૃતિની વચ્ચે વચ્ચે આવતી કલ્પનાઓ, ભાવનામય પરિસ્થિતિઓ કૃતિની રસાત્મકતામાં વધારો કરી આપતી હોય છે. હકીકતોની શુષ્ક વિગતોના ખડકલામાં આવું કલ્પનાતત્ત્વ હળવાશ સર્જી શકે. વાસ્તવના સત્યને આ કલ્પનાના તત્ત્વથી જ ટકાઉપણું પ્રાપ્ત થાય છે.  
ક્યારેક અતીતની વિગતોને, શૈશવનાં સ્મરણોને આલેખવાં દુષ્કર હોય ત્યારે આ કલ્પનાતત્ત્વ અને સર્જકતા એને સુકર બનાવી આપે છે. ‘વર્ડ્ઝ' (સાર્ત્ર), ‘સ્મરણયાત્રા’ (કાલેલકર) કે ‘વનાંચલ' (જયન્ત પાઠક) આદિમાં આવી સર્જકતાને સારો એવો અવકાશ પ્રાપ્ત થયો છે. કૃતિની વચ્ચે વચ્ચે આવતી કલ્પનાઓ, ભાવનામય પરિસ્થિતિઓ કૃતિની રસાત્મકતામાં વધારો કરી આપતી હોય છે. હકીકતોની શુષ્ક વિગતોના ખડકલામાં આવું કલ્પનાતત્ત્વ હળવાશ સર્જી શકે. વાસ્તવના સત્યને આ કલ્પનાના તત્ત્વથી જ ટકાઉપણું પ્રાપ્ત થાય છે.  
શ્રી મોહનભાઈ પટેલ આત્મકથા માટેની ભાષાનો વિચાર કરતાં ‘ધૃતિ’માં લખે છે, કે–
શ્રી મોહનભાઈ પટેલ આત્મકથા માટેની ભાષાનો વિચાર કરતાં ‘ધૃતિ’માં લખે છે, કે–
‘જેમ સત્ ભાષાના માધ્યમ દ્વારા મળે છે, તેમજ અસત્ પણ તે જ માધ્યમ દ્વારા મળે છે. સત્ય પણ ભાષાના માધ્યમ દ્વારા પમાય છે. તેથી ભાષા બને તેટલી ઓછી અનલકુંત હોય એ ઇષ્ટ ગણાય. (અહીં ‘અલંકૃત’ અપેક્ષિત હશે? – લે.) અલંકાર જ આપણી દૃષ્ટિ માટે મરીચિકારૂપ ન બનવા જોઈએ. સાદી ભાષાને વળગણો ઓછાં હોય છે તેથી હકીકતો નિર્ભેળ મળવાનો સંભવ વધારે, આ સાદી ભાષા અર્થગૌરવશાળી હોય.’૧૭
‘જેમ સત્ ભાષાના માધ્યમ દ્વારા મળે છે, તેમજ અસત્ પણ તે જ માધ્યમ દ્વારા મળે છે. સત્ય પણ ભાષાના માધ્યમ દ્વારા પમાય છે. તેથી ભાષા બને તેટલી ઓછી અનલકુંત હોય એ ઇષ્ટ ગણાય. (અહીં ‘અલંકૃત’ અપેક્ષિત હશે? – લે.) અલંકાર જ આપણી દૃષ્ટિ માટે મરીચિકારૂપ ન બનવા જોઈએ. સાદી ભાષાને વળગણો ઓછાં હોય છે તેથી હકીકતો નિર્ભેળ મળવાનો સંભવ વધારે, આ સાદી ભાષા અર્થગૌરવશાળી હોય.’<ref>‘ધૃતિ' પૃ. ૩૩</ref>
કોઈપણ કલાકૃતિ માટે ભાષાની આવી આચારસંહિતા બાંધી શકાય કે કેમ એ ચિંત્ય છે. ભાષાનો સંબંધ સર્જકચિત્તના સંવેદન સાથે છે એટલે એને માટે આવાં ધોરણો નક્કી કરવાં ટીક નથી. શું અલંકૃત વાણી સત્યને ઢાંકે જ? સાદી ભાષામાંનાં ઓછાં વળગણોથી હકીકતો હંમેશાં નિર્ભેળ જ મળે? સાદી ભાષા અલંકૃત ભાષા કરતાં વધારે ગૌરવશાળી હોય?
કોઈપણ કલાકૃતિ માટે ભાષાની આવી આચારસંહિતા બાંધી શકાય કે કેમ એ ચિંત્ય છે. ભાષાનો સંબંધ સર્જકચિત્તના સંવેદન સાથે છે એટલે એને માટે આવાં ધોરણો નક્કી કરવાં ટીક નથી. શું અલંકૃત વાણી સત્યને ઢાંકે જ? સાદી ભાષામાંનાં ઓછાં વળગણોથી હકીકતો હંમેશાં નિર્ભેળ જ મળે? સાદી ભાષા અલંકૃત ભાષા કરતાં વધારે ગૌરવશાળી હોય?
ભાષાનો સંબંધ કોઈ સ્વરૂપની વિભાવના સાથે સાંકળવા કરતાં એના સર્જક સાથે સાંકળવો વધારે ઇષ્ટ છે, કેમ કે સ્વરૂપના માધ્યમમાં વ્યક્ત થયેલા ભાવજગત સાથે ભાષાનો સંબંધ વધારે છે. હા, કૃતિના વસ્તુ સાથે ભાષાનો સંબંધ જોડી શકાય ખરો. સાહિત્યભાષાનાં તમામ લક્ષણો સાહિત્યના જ એક સ્વરૂપ આત્મકથાની ભાષામાં પણ ઊતરવાનાં. આત્મકથાનો લેખક સાહિત્યિક રીતે ઘણી વાર, સજ્જ નથી હોતો. એની સાહિત્યવિષયક સમજ પણ, સંભવ છે કે, કાચી રહેવાની. કલાનાં રહસ્યોથી અલ્પજ્ઞાત કે અજ્ઞાત વ્યક્તિ પણ આત્મકથા લખે એ શક્ય છે. હીટલર, રસેલ કે ગાંધીજી સાહિત્યકાર નહોતા ને છતાં એમની પાસેથી આત્મકથાઓ મળે છે. સાહિત્યસૂઝના અભાવયુક્ત વ્યક્તિ આત્મકથા લખી જ ન શકે એમ કહેવું યોગ્ય નહીં બને. ક્યારેક આત્મકથાકારના સંવેદનનો તકાદો જ એને સર્જનાત્મક ભાષા પ્રયોજવા-સર્જવા મજબૂર કરે. સાહિત્યની સૂઝ ન હોય પણ ભાષાજ્ઞાનનું ઊંડાણ વ્યક્તિમાં હોય પણ ખરું, એવી વ્યક્તિની આત્મકથામાંથી ‘સાર્થ’ ભાષા જરૂર મળે. અભિવ્યક્તિને અનુરૂપ ભાષામાળખું નીપજાવી લેવાની ત્રેવડથી આવો લેખક એના કવયિતવ્યને નક્કર બનાવી શકતો હોય છે. ગાંધીજીની સાહિત્યિક સૂઝ અંગે મતમતાંતર હોઈ શકે પણ એમણે આત્મકથામાં પ્રયોજેલી કથનાનુરૂપ ભાષાની સાર્થકતા, સચોટતા અને સાદગીની વિરુદ્ધમાં ઝાઝું નહીં કહી શકાય. એ ભાષા કલાત્મક અભિવ્યક્તિ કરવા – કરાવવામાં કે સૌંદર્યદર્શન કરાવવામાં ઊણી ઊતરે, વર્ણનો કરવામાં કદાચ ઝાઝી સફળ ન નીવડે પણ સર્જકનાં દર્શન-ચિંતનને એ સંપૂર્ણ રીતે અનાવૃત કરી શકે એવી પારદર્શક ક્ષમતા ધરાવી શકે.  
ભાષાનો સંબંધ કોઈ સ્વરૂપની વિભાવના સાથે સાંકળવા કરતાં એના સર્જક સાથે સાંકળવો વધારે ઇષ્ટ છે, કેમ કે સ્વરૂપના માધ્યમમાં વ્યક્ત થયેલા ભાવજગત સાથે ભાષાનો સંબંધ વધારે છે. હા, કૃતિના વસ્તુ સાથે ભાષાનો સંબંધ જોડી શકાય ખરો. સાહિત્યભાષાનાં તમામ લક્ષણો સાહિત્યના જ એક સ્વરૂપ આત્મકથાની ભાષામાં પણ ઊતરવાનાં. આત્મકથાનો લેખક સાહિત્યિક રીતે ઘણી વાર, સજ્જ નથી હોતો. એની સાહિત્યવિષયક સમજ પણ, સંભવ છે કે, કાચી રહેવાની. કલાનાં રહસ્યોથી અલ્પજ્ઞાત કે અજ્ઞાત વ્યક્તિ પણ આત્મકથા લખે એ શક્ય છે. હીટલર, રસેલ કે ગાંધીજી સાહિત્યકાર નહોતા ને છતાં એમની પાસેથી આત્મકથાઓ મળે છે. સાહિત્યસૂઝના અભાવયુક્ત વ્યક્તિ આત્મકથા લખી જ ન શકે એમ કહેવું યોગ્ય નહીં બને. ક્યારેક આત્મકથાકારના સંવેદનનો તકાદો જ એને સર્જનાત્મક ભાષા પ્રયોજવા-સર્જવા મજબૂર કરે. સાહિત્યની સૂઝ ન હોય પણ ભાષાજ્ઞાનનું ઊંડાણ વ્યક્તિમાં હોય પણ ખરું, એવી વ્યક્તિની આત્મકથામાંથી ‘સાર્થ’ ભાષા જરૂર મળે. અભિવ્યક્તિને અનુરૂપ ભાષામાળખું નીપજાવી લેવાની ત્રેવડથી આવો લેખક એના કવયિતવ્યને નક્કર બનાવી શકતો હોય છે. ગાંધીજીની સાહિત્યિક સૂઝ અંગે મતમતાંતર હોઈ શકે પણ એમણે આત્મકથામાં પ્રયોજેલી કથનાનુરૂપ ભાષાની સાર્થકતા, સચોટતા અને સાદગીની વિરુદ્ધમાં ઝાઝું નહીં કહી શકાય. એ ભાષા કલાત્મક અભિવ્યક્તિ કરવા – કરાવવામાં કે સૌંદર્યદર્શન કરાવવામાં ઊણી ઊતરે, વર્ણનો કરવામાં કદાચ ઝાઝી સફળ ન નીવડે પણ સર્જકનાં દર્શન-ચિંતનને એ સંપૂર્ણ રીતે અનાવૃત કરી શકે એવી પારદર્શક ક્ષમતા ધરાવી શકે.  
Line 53: Line 53:
આત્મકથાલેખકને પ્રારંભનો ઇતિહાસ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવવો પડે છે. એટલે અંશે એમાં સર્વેક્ષણનું તત્ત્વ પ્રવેશે છે. જો કે લેખકને પોતાના જન્મથી માંડીને એ પછીનાં પાંચેક વર્ષોની સ્મૃતિ ન હોય તો, એ એ વિગતો ન આપે તો પણ ચાલે. તવારીખને વળગી રહેવાની જડતા ઘણી વાર શુષ્કતાને માર્ગ આપી બેસે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી કહેવતને મૂલ્ય તરીકે પકડી રાખી કેટલાય સર્જકો અન્ય પાસેથી પણ પોતાના શૈશવની વિગતો મેળવી કૃતિમાં આલેખવા મથે છે પણ માનવજીવન એટલું સુરેખસૂથરું છે કે શિશુવ્યક્તિ અને વયસ્ક વ્યક્તિ એક સરખી રીતે જ વર્તે? ને કદાચ એવું શક્ય હોય તોયે એ થોડી વિગતોને આધારે પણ એવું આલેખન તો થઈ શકે. શૈશવરાગ એક બહુમૂલ્ય ક્ષેત્ર છે. એનો નોસ્ટ્રેલ્જિયા અને આપણો એમ તુલના ચાલતાં વાચનઆનંદ જરૂર મળતો હોય છે, પણ ભાષાની સૂચનની શક્તિનો ઉપયોગ કરીને એ થોડી વિગતોને સાંકળી શકાય. એ સાચું છે કે સાહિત્ય ભૂતકાળને પામવા માટેનું એક મહત્ત્વનું પરિબળ છે. સમયસમસ્તને સાહિત્ય રૂપબદ્ધ કરી, ચિરંજીવ બનાવી શકે છે, પણ ખૂટતી વિગતોને સાંકળવાનું કામ સ્મૃતિને સહારે કરવા કરતાં, કલ્પનાને સહારે કરવાથી કૃતિનું સાહિત્યિક ગૌરવ વધી શકે. કલામાં તો હેય-ઉપાદેયવિવેકની આવશ્યકતા હોય જ છે. એ હશે તો જ આત્મકથા Torso બનતી અટકશે. માત્ર જન્મ અને મૃત્યુનાં બે અંતિમોની વિગતો ન હોવાથી આત્મકથા ખંડિત-કબંધ બનતી નથી. અખિલાઈનો આવો શૂળ, જડ અર્થ કરવાની જરૂર પણ નથી. લેખકની સર્જતા જ કૃતિને અખંડિત પદુગલ બનાવી શકે છે. ભલે એમાં કડીબદ્ધ વૃત્તાતો ન હોય પણ સર્જકની પાછળ રહેલો સંયોજક એને રૂપનિર્માણ પ્રક્રિયા દ્વારા અખિલાઈ અને એકત્વ આપી શકે અને એ દૃષ્ટિએ આત્મકથા સામે રહેલો Torso બની રહેવાનો ભય ટળે છે.
આત્મકથાલેખકને પ્રારંભનો ઇતિહાસ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવવો પડે છે. એટલે અંશે એમાં સર્વેક્ષણનું તત્ત્વ પ્રવેશે છે. જો કે લેખકને પોતાના જન્મથી માંડીને એ પછીનાં પાંચેક વર્ષોની સ્મૃતિ ન હોય તો, એ એ વિગતો ન આપે તો પણ ચાલે. તવારીખને વળગી રહેવાની જડતા ઘણી વાર શુષ્કતાને માર્ગ આપી બેસે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી કહેવતને મૂલ્ય તરીકે પકડી રાખી કેટલાય સર્જકો અન્ય પાસેથી પણ પોતાના શૈશવની વિગતો મેળવી કૃતિમાં આલેખવા મથે છે પણ માનવજીવન એટલું સુરેખસૂથરું છે કે શિશુવ્યક્તિ અને વયસ્ક વ્યક્તિ એક સરખી રીતે જ વર્તે? ને કદાચ એવું શક્ય હોય તોયે એ થોડી વિગતોને આધારે પણ એવું આલેખન તો થઈ શકે. શૈશવરાગ એક બહુમૂલ્ય ક્ષેત્ર છે. એનો નોસ્ટ્રેલ્જિયા અને આપણો એમ તુલના ચાલતાં વાચનઆનંદ જરૂર મળતો હોય છે, પણ ભાષાની સૂચનની શક્તિનો ઉપયોગ કરીને એ થોડી વિગતોને સાંકળી શકાય. એ સાચું છે કે સાહિત્ય ભૂતકાળને પામવા માટેનું એક મહત્ત્વનું પરિબળ છે. સમયસમસ્તને સાહિત્ય રૂપબદ્ધ કરી, ચિરંજીવ બનાવી શકે છે, પણ ખૂટતી વિગતોને સાંકળવાનું કામ સ્મૃતિને સહારે કરવા કરતાં, કલ્પનાને સહારે કરવાથી કૃતિનું સાહિત્યિક ગૌરવ વધી શકે. કલામાં તો હેય-ઉપાદેયવિવેકની આવશ્યકતા હોય જ છે. એ હશે તો જ આત્મકથા Torso બનતી અટકશે. માત્ર જન્મ અને મૃત્યુનાં બે અંતિમોની વિગતો ન હોવાથી આત્મકથા ખંડિત-કબંધ બનતી નથી. અખિલાઈનો આવો શૂળ, જડ અર્થ કરવાની જરૂર પણ નથી. લેખકની સર્જતા જ કૃતિને અખંડિત પદુગલ બનાવી શકે છે. ભલે એમાં કડીબદ્ધ વૃત્તાતો ન હોય પણ સર્જકની પાછળ રહેલો સંયોજક એને રૂપનિર્માણ પ્રક્રિયા દ્વારા અખિલાઈ અને એકત્વ આપી શકે અને એ દૃષ્ટિએ આત્મકથા સામે રહેલો Torso બની રહેવાનો ભય ટળે છે.
આત્મકથાને માત્ર દસ્તાવેજ બનાવવામાં અનેક ભયસ્થાનો રહેલાં છે. આન્દ્ર મોર્વા જીવનકથા વિશે વાત કરતાં કહે છે, કે –  
આત્મકથાને માત્ર દસ્તાવેજ બનાવવામાં અનેક ભયસ્થાનો રહેલાં છે. આન્દ્ર મોર્વા જીવનકથા વિશે વાત કરતાં કહે છે, કે –  
“The biographer, who is also an artist, must, above all things, relieve his reader of the burden of useless material.૧૮
“The biographer, who is also an artist, must, above all things, relieve his reader of the burden of useless material.<ref>‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૫૫</ref>
આ વિધાન આત્મકથાકારને પણ એટલું જ લાગુ પડે છે. આનો અર્થ એ પણ નથી કે ઐતિહાસિક વિગતો જોડે આત્મકથાકારે નવલકથાકાર જેવી અને જેટલી છટ લેવી. પણ સર્જકચિત્તની આંતરછબિને ઝીલીને વ્યક્ત કરવા લેખક જે સર્જકતા અને ભાવનાતત્ત્વનો, જે રસજ્ઞતાનો આશ્રય લે છે એને લીધે આત્મકથા ઇતિહાસ બનવાથી દૂર રહે છે. યથાર્થના તથ્ય-સત્યને અવહેલ્યા વિના એ કલાકૃતિ બની શકતી હોય છે એ બહુ મોટી વાત છે.
આ વિધાન આત્મકથાકારને પણ એટલું જ લાગુ પડે છે. આનો અર્થ એ પણ નથી કે ઐતિહાસિક વિગતો જોડે આત્મકથાકારે નવલકથાકાર જેવી અને જેટલી છટ લેવી. પણ સર્જકચિત્તની આંતરછબિને ઝીલીને વ્યક્ત કરવા લેખક જે સર્જકતા અને ભાવનાતત્ત્વનો, જે રસજ્ઞતાનો આશ્રય લે છે એને લીધે આત્મકથા ઇતિહાસ બનવાથી દૂર રહે છે. યથાર્થના તથ્ય-સત્યને અવહેલ્યા વિના એ કલાકૃતિ બની શકતી હોય છે એ બહુ મોટી વાત છે.
આમ આત્મકથા એક સ્વાયત્ત સાહિત્યસ્વરૂપ છે. આ સ્વરૂપ માટે વિવિધ સંજ્ઞાઓ પ્રયોજાય છે : ‘આત્મકથા’, ‘આત્મચરિત્ર’ અને ‘આત્મચિત્ર’ એ ત્રણ સંજ્ઞાઓ વધારે પ્રચલિત છે. ત્રણેય સંજ્ઞાઓનો સ્વતંત્ર વિચાર કરવા જેવો છે. ‘આત્મકથા’માં વ્યક્તિના જીવનની ઘટનાઓને કથાના, વૃત્તના સ્વરૂપમાં મૂકવાની અપેક્ષા રહેલી છે. એમાંના કથાતત્ત્વને, પ્રસંગપ્રપંચને ગોઠવવાથી આત્મકથાલેખનની ઈતિશ્રી આવી જાય એવું બને. કથાનાયકનું ભીતર એનાથી કદાચ ન યે પામી શકાય. ‘કથા’ શબ્દ કંઈક અંશે સ્થૂળતાનો વાચક છે. પણ ‘કથા’ યે સર્જકતાનું પરિણામ વિકસાવવામાં મદદ કરે છે એ ભૂલવું ન જોઈએ. ‘ચરિત્ર' સંજ્ઞાનો સંબંધ વ્યક્તિની આંતરિક સંકુલતા સાથે છે. આત્મકથામાં, કોઈ નવલકથાની જેમ, કોઈ વિશિષ્ટ ચરિત્રનિર્માણ કરવાનું હોતું નથી, પણ સર્જકની ભીતરી શ્રી બહાર આવે એટલું જ અપેક્ષિત હોય છે. એ પોતાના વ્યક્તિત્વના ક્ષુદ્રભદ્ર અંશોને, સારાનરસાં પાસાંને એકસાથે નિરૂપતો હોય એ ઇષ્ટ, નબળાઈઓની પણ એણે નોંધ લેવી જોઈએ. લોકનજરે ઊંચી ગણાતી વ્યક્તિઓમાં પણ કયાંક કોઈ અવગુણ પડેલો હોય છે. એનો નિખાલસતાપૂર્ણ એકરાર કરવાથી વ્યક્તિનું ગૌરવ ઘટતું નથી, બલકે વધે છે. આત્મકથા દ્વારા સર્જકે પોતાને પામવાનો એક સભ્ય યોગ રચતો હોય છે. ચિત્ર' સંજ્ઞા અંગ્રેજી શબ્દ ‘portrait’ સાથે સામ્ય ધરાવે છે. portraitમાં છાયાપ્રકાશની શ્વેતશ્યામ રંગરેખાઓ હોય છે. વ્યક્તિચિત્ર પણ આવા છાયાપ્રકાશને, શ્વેત અને શ્યામ બન્ને પાસાંઓને આવરી લેતું હોય એવી એમાં અપેક્ષા છે. સ્ટ્રેચીએ ‘એમિનન્ટ વિક્ટોરીઅન્સ'માં ચિત્રશૈલીનો વિનિયોગ કર્યો અને એનાથી ચરિત્રસાહિત્યની વિભાવના જ સમુળગી બદલાઈ ગઈ. આત્મચિત્ર પણ આજ પદ્ધતિએ self portrait બની શકે. તાદૃશતા અને જીવંતતા એને વધારે અદકું રૂપ આપી શકે. આર્ને મોર્વાએ જીવનકથાકારના સંદર્ભમાં કહ્યાં છે, કે–
આમ આત્મકથા એક સ્વાયત્ત સાહિત્યસ્વરૂપ છે. આ સ્વરૂપ માટે વિવિધ સંજ્ઞાઓ પ્રયોજાય છે : ‘આત્મકથા’, ‘આત્મચરિત્ર’ અને ‘આત્મચિત્ર’ એ ત્રણ સંજ્ઞાઓ વધારે પ્રચલિત છે. ત્રણેય સંજ્ઞાઓનો સ્વતંત્ર વિચાર કરવા જેવો છે. ‘આત્મકથા’માં વ્યક્તિના જીવનની ઘટનાઓને કથાના, વૃત્તના સ્વરૂપમાં મૂકવાની અપેક્ષા રહેલી છે. એમાંના કથાતત્ત્વને, પ્રસંગપ્રપંચને ગોઠવવાથી આત્મકથાલેખનની ઈતિશ્રી આવી જાય એવું બને. કથાનાયકનું ભીતર એનાથી કદાચ ન યે પામી શકાય. ‘કથા’ શબ્દ કંઈક અંશે સ્થૂળતાનો વાચક છે. પણ ‘કથા’ યે સર્જકતાનું પરિણામ વિકસાવવામાં મદદ કરે છે એ ભૂલવું ન જોઈએ. ‘ચરિત્ર' સંજ્ઞાનો સંબંધ વ્યક્તિની આંતરિક સંકુલતા સાથે છે. આત્મકથામાં, કોઈ નવલકથાની જેમ, કોઈ વિશિષ્ટ ચરિત્રનિર્માણ કરવાનું હોતું નથી, પણ સર્જકની ભીતરી શ્રી બહાર આવે એટલું જ અપેક્ષિત હોય છે. એ પોતાના વ્યક્તિત્વના ક્ષુદ્રભદ્ર અંશોને, સારાનરસાં પાસાંને એકસાથે નિરૂપતો હોય એ ઇષ્ટ, નબળાઈઓની પણ એણે નોંધ લેવી જોઈએ. લોકનજરે ઊંચી ગણાતી વ્યક્તિઓમાં પણ કયાંક કોઈ અવગુણ પડેલો હોય છે. એનો નિખાલસતાપૂર્ણ એકરાર કરવાથી વ્યક્તિનું ગૌરવ ઘટતું નથી, બલકે વધે છે. આત્મકથા દ્વારા સર્જકે પોતાને પામવાનો એક સભ્ય યોગ રચતો હોય છે. ચિત્ર' સંજ્ઞા અંગ્રેજી શબ્દ ‘portrait’ સાથે સામ્ય ધરાવે છે. portraitમાં છાયાપ્રકાશની શ્વેતશ્યામ રંગરેખાઓ હોય છે. વ્યક્તિચિત્ર પણ આવા છાયાપ્રકાશને, શ્વેત અને શ્યામ બન્ને પાસાંઓને આવરી લેતું હોય એવી એમાં અપેક્ષા છે. સ્ટ્રેચીએ ‘એમિનન્ટ વિક્ટોરીઅન્સ'માં ચિત્રશૈલીનો વિનિયોગ કર્યો અને એનાથી ચરિત્રસાહિત્યની વિભાવના જ સમુળગી બદલાઈ ગઈ. આત્મચિત્ર પણ આજ પદ્ધતિએ self portrait બની શકે. તાદૃશતા અને જીવંતતા એને વધારે અદકું રૂપ આપી શકે. આર્ને મોર્વાએ જીવનકથાકારના સંદર્ભમાં કહ્યાં છે, કે–
“The biographer, like the portraitpainter and the landscapepainter, must pickout the essential qualities in the whole subject which he is contemplating.”૧૯
“The biographer, like the portraitpainter and the landscapepainter, must pickout the essential qualities in the whole subject which he is contemplating.”<ref>એજન પૃ. ૪૪</ref>
આ વિધાન આત્મકથાકારને પણ સહેલાઈથી લાગુ પાડી શકાય. આવા ચિત્રમાં પછી ભૂતકાળ અને વર્તમાનકાળનું સંધાન પણ થતું હોય છે. ક્યારેક તો વર્તમાનની પોતાની છાપને ભૂતકાળમાંના પ્રસંગોની પસંદગી દ્વારા વધારે મજબૂત કરવાના પ્રયાસો પણ આત્મકથાકાર કરતા હોવાનો સંભવ છે. એ ચિત્રમાં ગતિનું તત્ત્વ પણ ઉમેરાય છે. સ્ટારોબિન્સી કહે છે, તેમ–
આ વિધાન આત્મકથાકારને પણ સહેલાઈથી લાગુ પાડી શકાય. આવા ચિત્રમાં પછી ભૂતકાળ અને વર્તમાનકાળનું સંધાન પણ થતું હોય છે. ક્યારેક તો વર્તમાનની પોતાની છાપને ભૂતકાળમાંના પ્રસંગોની પસંદગી દ્વારા વધારે મજબૂત કરવાના પ્રયાસો પણ આત્મકથાકાર કરતા હોવાનો સંભવ છે. એ ચિત્રમાં ગતિનું તત્ત્વ પણ ઉમેરાય છે. સ્ટારોબિન્સી કહે છે, તેમ–
“Biography is not portrait or if it is a kind of portrait it adds time and movement.”
“Biography is not portrait or if it is a kind of portrait it adds time and movement.”
Line 62: Line 62:
આત્મકથામાં નાયકના જીવનનો ક્રમબધ ઇતિહાસ આલેખાતો હોવાથી એમાં કથનરીતિ લગભગ ‘એક હતો રાજા'થી શરૂ થતી વાર્તા જેવી જ એકધારી હોય છે. આવું નિવેદનપ્રધાન, વર્ણનપ્રધાન કથન હમેશાં ઝાઝું રોમાંચક લાગતું નથી. કોઈ કુશળ સર્જક ફ્લેશબૅક જેવી પદ્ધતિનો આશ્રય લઈને અવળસવળ ક્રમમાં ઘટનાઓને મૂકી આયોજનનાવીન્ય સર્જી શકે. આમ તો આત્મકથા ફ્લેશબૅક જ હોય છે. એ અર્થમાં અહીં ફ્લેશબૅક સંજ્ઞા અભિપ્રેત નથી. માત્ર ફ્લેશબૅક જ શા માટે? કોઈપણ નવીન આલેખનરીતિ, અભિવ્યક્તિછટા આત્મકથાને શુષ્ક બનતી અટકાવવામાં ઉપયોગમાં લઈ શકાય. એમ. સી. ચાગલાએ 'રોઝીઝ ઈન ડિસેમ્બર’માં જે ફ્લેશબૅક પદ્ધતિ અપનાવી છે એનો આ સંદર્ભમાં અભ્યાસ કરવા જેવો છે.
આત્મકથામાં નાયકના જીવનનો ક્રમબધ ઇતિહાસ આલેખાતો હોવાથી એમાં કથનરીતિ લગભગ ‘એક હતો રાજા'થી શરૂ થતી વાર્તા જેવી જ એકધારી હોય છે. આવું નિવેદનપ્રધાન, વર્ણનપ્રધાન કથન હમેશાં ઝાઝું રોમાંચક લાગતું નથી. કોઈ કુશળ સર્જક ફ્લેશબૅક જેવી પદ્ધતિનો આશ્રય લઈને અવળસવળ ક્રમમાં ઘટનાઓને મૂકી આયોજનનાવીન્ય સર્જી શકે. આમ તો આત્મકથા ફ્લેશબૅક જ હોય છે. એ અર્થમાં અહીં ફ્લેશબૅક સંજ્ઞા અભિપ્રેત નથી. માત્ર ફ્લેશબૅક જ શા માટે? કોઈપણ નવીન આલેખનરીતિ, અભિવ્યક્તિછટા આત્મકથાને શુષ્ક બનતી અટકાવવામાં ઉપયોગમાં લઈ શકાય. એમ. સી. ચાગલાએ 'રોઝીઝ ઈન ડિસેમ્બર’માં જે ફ્લેશબૅક પદ્ધતિ અપનાવી છે એનો આ સંદર્ભમાં અભ્યાસ કરવા જેવો છે.
સામાન્ય રીતે પ્રથમ પરમ એકવચનની પદ્ધતિએ આત્મકથા ચાલે છે. આમાં પણ પરિવર્તન કરી, અન્ય પાત્રો દ્વારા પોતાના ચરિત્રને લેખક વિકસાવી શકે. મોના શબ્દો અહીં યાદ આવશે :  
સામાન્ય રીતે પ્રથમ પરમ એકવચનની પદ્ધતિએ આત્મકથા ચાલે છે. આમાં પણ પરિવર્તન કરી, અન્ય પાત્રો દ્વારા પોતાના ચરિત્રને લેખક વિકસાવી શકે. મોના શબ્દો અહીં યાદ આવશે :  
“He must ‘expose' and not ‘impose'.૨૧
“He must ‘expose' and not ‘impose'.<ref>આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૩૭</ref>
આત્મકથા પ્રથમ પુરુષ એકવચન ઉપરાંત ત્રીજા પુરુષ એકવચનમાં પણ સર્જાઈ શકે. ‘ગઠરિયાં’માં ચન્દ્રવદન મહેતાએ આ રીતિનો ઘણો સ-રસ વિનિયોગ કર્યો છે. પરંપરાગત આત્મકથાની બે જાણીતી પદ્ધતિઓ રહી છે : એક ત્રીજા પુરુષ એકવચનની અને એક એકોક્તિની. સ્ટોરોબિસ્કી આ વાત નોંધતાં જણાવે છે, કે–
આત્મકથા પ્રથમ પુરુષ એકવચન ઉપરાંત ત્રીજા પુરુષ એકવચનમાં પણ સર્જાઈ શકે. ‘ગઠરિયાં’માં ચન્દ્રવદન મહેતાએ આ રીતિનો ઘણો સ-રસ વિનિયોગ કર્યો છે. પરંપરાગત આત્મકથાની બે જાણીતી પદ્ધતિઓ રહી છે : એક ત્રીજા પુરુષ એકવચનની અને એક એકોક્તિની. સ્ટોરોબિસ્કી આ વાત નોંધતાં જણાવે છે, કે–
“The traditional form of autobiography accupies a position between two extremes : narrative in the third person and pure monologue.”૨૨
“The traditional form of autobiography accupies a position between two extremes : narrative in the third person and pure monologue.”<ref>લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ (સં. ચેટમેન) પૃ. ૨૮૮</ref>
આ બંને પદ્ધતિઓના લાભાલાભ છે. પહેલી પદ્ધતિમાં પ્રસંગોની ભરમાર વધારે આવે છે તો બીજીમાં પ્રસંગો કરતાં વ્યક્તિનાં સંવેદનો મહત્ત્વનાં બને છે. સ્ટારોબિન્સ્કીના પેપર ઉપર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં ચેટમેન નોંધે છે, કે  
આ બંને પદ્ધતિઓના લાભાલાભ છે. પહેલી પદ્ધતિમાં પ્રસંગોની ભરમાર વધારે આવે છે તો બીજીમાં પ્રસંગો કરતાં વ્યક્તિનાં સંવેદનો મહત્ત્વનાં બને છે. સ્ટારોબિન્સ્કીના પેપર ઉપર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં ચેટમેન નોંધે છે, કે  
“Autobiography is dialogue in which the l' does not wait for a response.”૨૩
“Autobiography is dialogue in which the l' does not wait for a response.”<ref></ref>
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી.
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી.
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ :
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ :
18,450

edits