ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૩: Difference between revisions

પ્રૂફ
(કડવું 23 Formatting Completed)
(પ્રૂફ)
 
Line 19: Line 19:
મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!{{space}} {{r|૪}}
મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!{{space}} {{r|૪}}


એવા સ્વાસ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા?
એવા સગા સ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા
કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’{{space}} {{r|૫}}
કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’{{space}} {{r|૫}}


Line 43: Line 43:
દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.{{space}} {{r|૧૨}}
દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.{{space}} {{r|૧૨}}


સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન,
સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીખો ગુણવાન,
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} {{r|૧૩}}
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} {{r|૧૩}}