રતન રૂસ્તમજી માર્શલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
==રતન રુસ્તમજી માર્શલના પુસ્તકો==


* [https://issuu.com/ekatra/docs/_-_-_-_35afff694fe148?fr=sNTk0Njg1MTMzOTI ગુજરાતી સાહિત્ય-પત્રકારત્વ-રંગભૂમિને ક્ષેત્રે પારસીઓનું પ્રદાન]
[[File:Ratan Rustamji Marshal.jpg|center|300px]]
* [https://issuu.com/ekatra/docs/_-_a962ab92fc8c1d?fr=sMTFmYzg1MTMzOTI ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ]
 
* [https://issuu.com/ekatra/docs/_-_d9faddfd5bb9f0?fr=sZjI2YTg1MTMzOTI નારીનાં હૈયાં સોનાનાં હૈયાં]
{{center|રતન રુસ્તમજી માર્શલ (૧૪-૧૦-૧૯૧૧ – ૧૬-૦૧-૨૦૧૧)}}
* [https://issuu.com/ekatra/docs/_-_764ead0d865232?fr=sOGYwNTg1MTMzOTI પારસી સંસારી પ્રેમકથાઓ]
 
* [https://issuu.com/ekatra/docs/_-_1077a0faf512b0?fr=sMDVhNTg1MTMzOTI પારસીઓએ સૂરતમાં વહાવેલી દાનગંગા]
{{Poem2Open}}
* [https://issuu.com/ekatra/docs/_-_f03ff1e854e4c9?fr=sMTAwMDg1MTMzOTI ફ્રેની, મારી અર્ધાંગિની]
સુરતના વતની અને ભરુચમાં જન્મેલા રતન માર્શલ ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ' વિષય પર સંશોધન-અભ્યાસ કરીને પીએચ.ડી. થયા. વ્યવસાય સંદર્ભે સુરતની પારસી પંચાયતમાં હેડકલાર્ક તરીકે સેવારંભ કરીને ૫૦ વર્ષે સંસ્થાના સેક્રેટરી પદે પહોંચેલા આ ચરિત્રલેખકે 'ભીમજી હાડવૈદ' (૧૯૪૩), 'અરદેશર કોટવાળ' (૧૯૪૬), 'નસરવાનજી વકીલ' (૧૯૭૯), બાળસાહિત્ય 'દેશના દીવા' (૧૯૬૨) અને 'માદામ ભીખાઈજી કામા' (૧૯૮૬) જેવાં ચરિત્રો આપ્યાં છે. જેમાં સુરત શહેરની નામાંકિત વ્યક્તિઓના ગુણસંકીર્તનનો પ્રયાસ રસાળ અને ભાવવાહી શૈલીમાં થયો છે. આ ચરિત્રો રૂપે સુરત શહેરની ઇતિહાસગાથા પણ રચાઈ છે. પારસી પંચાયતના કાર્યાનુભવના આધારે એમણે 'ગુજરાતના પારસીઓ' (૧૯૬૯) ઉપરાંત પારસી લોકોની વસતી વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે. મૌલિક લેખન ઉપરાંત એમણે 'ગુજરાત પારસી પરિષદગ્રંથ' (૧૯૪૭) 'સુરત પારસી ઑર્ફનેજ-સુવર્ણજયંતીગ્રંથ' (૧૯૬૩) 'સુરત પારસી ઑર્ફનેજ-સાઠ વર્ષો પર ઊડતો દૃષ્ટિપાત : ૧૯૧૨-૧૯૭૨' (૧૯૭૩) જેવાં સંપાદનો પણ કર્યાં છે
* [https://issuu.com/ekatra/docs/_-_6d3a6933df82b7?fr=sYzIxNzg1MTMzOTI અરદેશર કોટવાળ]
{{Poem2Close}}
* [https://issuu.com/ekatra/docs/_-_1db007b6da9af7?fr=sMGE2ZDg1MTMzOTI કથા રતન]
 
* [https://issuu.com/ekatra/docs/_-_ad6e2fda1e3b14?fr=sMzBiZjg1MTMzOTI પુષ્પો અને પતંગિયા]
<center>
* [https://issuu.com/ekatra/docs/_-_2a43f85b85b74a?fr=sNTQ0NTg1MTMzOTI મોંઘું ઘરેણું]
{|style="background-color: #FF6A00;padding:2.5px "
|<span style="color:FloralWhite      "><big><center>રતન રુસ્તમજી માર્શલના પુસ્તકો</center></big></span>
|}
</center>
:* [https://issuu.com/ekatra/docs/_-_-_-_35afff694fe148?fr=sNTk0Njg1MTMzOTI ગુજરાતી સાહિત્ય-પત્રકારત્વ-રંગભૂમિને ક્ષેત્રે પારસીઓનું પ્રદાન]
:* [https://issuu.com/ekatra/docs/_-_a962ab92fc8c1d?fr=sMTFmYzg1MTMzOTI ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ]
:* [https://issuu.com/ekatra/docs/_-_d9faddfd5bb9f0?fr=sZjI2YTg1MTMzOTI નારીનાં હૈયાં સોનાનાં હૈયાં]
:* [https://issuu.com/ekatra/docs/_-_764ead0d865232?fr=sOGYwNTg1MTMzOTI પારસી સંસારી પ્રેમકથાઓ]
:* [https://issuu.com/ekatra/docs/_-_1077a0faf512b0?fr=sMDVhNTg1MTMzOTI પારસીઓએ સૂરતમાં વહાવેલી દાનગંગા]
:* [https://issuu.com/ekatra/docs/_-_f03ff1e854e4c9?fr=sMTAwMDg1MTMzOTI ફ્રેની, મારી અર્ધાંગિની]
:* [https://issuu.com/ekatra/docs/_-_6d3a6933df82b7?fr=sYzIxNzg1MTMzOTI અરદેશર કોટવાળ]
:* [https://issuu.com/ekatra/docs/_-_1db007b6da9af7?fr=sMGE2ZDg1MTMzOTI કથા રતન]
:* [https://issuu.com/ekatra/docs/_-_ad6e2fda1e3b14?fr=sMzBiZjg1MTMzOTI પુષ્પો અને પતંગિયા]
:* [https://issuu.com/ekatra/docs/_-_2a43f85b85b74a?fr=sNTQ0NTg1MTMzOTI મોંઘું ઘરેણું]


[[Category:Authors on EkatraWiki]]
[[Category:Authors on EkatraWiki]]

Revision as of 17:58, 13 October 2025

Ratan Rustamji Marshal.jpg

રતન રુસ્તમજી માર્શલ (૧૪-૧૦-૧૯૧૧ – ૧૬-૦૧-૨૦૧૧)

સુરતના વતની અને ભરુચમાં જન્મેલા રતન માર્શલ ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ વિષય પર સંશોધન-અભ્યાસ કરીને પીએચ.ડી. થયા. વ્યવસાય સંદર્ભે સુરતની પારસી પંચાયતમાં હેડકલાર્ક તરીકે સેવારંભ કરીને ૫૦ વર્ષે સંસ્થાના સેક્રેટરી પદે પહોંચેલા આ ચરિત્રલેખકે ‘ભીમજી હાડવૈદ’ (૧૯૪૩), ‘અરદેશર કોટવાળ’ (૧૯૪૬), ‘નસરવાનજી વકીલ’ (૧૯૭૯), બાળસાહિત્ય ‘દેશના દીવા’ (૧૯૬૨) અને ‘માદામ ભીખાઈજી કામા’ (૧૯૮૬) જેવાં ચરિત્રો આપ્યાં છે. જેમાં સુરત શહેરની નામાંકિત વ્યક્તિઓના ગુણસંકીર્તનનો પ્રયાસ રસાળ અને ભાવવાહી શૈલીમાં થયો છે. આ ચરિત્રો રૂપે સુરત શહેરની ઇતિહાસગાથા પણ રચાઈ છે. પારસી પંચાયતના કાર્યાનુભવના આધારે એમણે ‘ગુજરાતના પારસીઓ’ (૧૯૬૯) ઉપરાંત પારસી લોકોની વસતી વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે. મૌલિક લેખન ઉપરાંત એમણે ‘ગુજરાત પારસી પરિષદગ્રંથ’ (૧૯૪૭) ‘સુરત પારસી ઑર્ફનેજ-સુવર્ણજયંતીગ્રંથ’ (૧૯૬૩) ‘સુરત પારસી ઑર્ફનેજ-સાઠ વર્ષો પર ઊડતો દૃષ્ટિપાત : ૧૯૧૨-૧૯૭૨’ (૧૯૭૩) જેવાં સંપાદનો પણ કર્યાં છે

રતન રુસ્તમજી માર્શલના પુસ્તકો