ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કાન્તિલાલ બળદેવદાસ વ્યાસ: Difference between revisions

no edit summary
(કોમા)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}}
{{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}}
[[File:Kantilal Vyas.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે.
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે.