ભાર્વોમિ/પ્રેમઅંશનું અવતરણ: Difference between revisions

+1
 
No edit summary
 
Line 134: Line 134:
જ્ઞાનીઓની ઝંખના તો મોક્ષની હોય છે. પણ ભક્તોને તો વ્રજ વહાલું લાગે છે. દયારામ કહે છે.
જ્ઞાનીઓની ઝંખના તો મોક્ષની હોય છે. પણ ભક્તોને તો વ્રજ વહાલું લાગે છે. દયારામ કહે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહીં આવું,  
{{Block center|'''<poem>વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહીં આવું,  
ત્યાં શ્રીનંદકુવર ક્યાંથી લાવું?
ત્યાં શ્રીનંદકુવર ક્યાંથી લાવું?
સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું  
સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું  
મને ન ગમે બ્રહ્મસદન અડવું.  
મને ન ગમે બ્રહ્મસદન અડવું. </poem>'''}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વર્ગના સુખને નીંદતા દયારામ કહે છે.
સ્વર્ગના સુખને નીંદતા દયારામ કહે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>ધીક્ સુખ! જેને પામી પાછું પડવું.  
{{Block center|'''<poem>ધીક્ સુખ! જેને પામી પાછું પડવું. </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કારણ સ્વર્ગમાંથી પુણ્ય પરવારતાં ધરતી પર આવવું પડે છે.
કારણ સ્વર્ગમાંથી પુણ્ય પરવારતાં ધરતી પર આવવું પડે છે.