અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /તેજ અને તિમિરથી અતીત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તેજ અને તિમિરથી અતીત| રમણભાઈ નીલકંઠ}} <poem> {{center | '''મન્દાક્રાન્...")
 
No edit summary
Line 48: Line 48:
ત્યાં શું બીજું કંઈ અવનવું દિવ્ય ઔજ્જવલ્ય વ્યાપે,
ત્યાં શું બીજું કંઈ અવનવું દિવ્ય ઔજ્જવલ્ય વ્યાપે,
જેને વાણી મહિંથી ન ઘટે વર્ણના શબ્દ કોઈ?
જેને વાણી મહિંથી ન ઘટે વર્ણના શબ્દ કોઈ?
ત્યાં શ ુ ં બીજી કંઈ અવન વ ી વ્યાપતી શીત શાન્તિ, ૯
ત્યાં શું બીજી કંઈ અવનવી વ્યાપતી શીત શાન્તિ, ૯


જેનું સૌમ્ય પ્રથિત ન કરે ધ્વાન્તના શબ્દ કોઈ?
જેનું સૌમ્ય પ્રથિત ન કરે ધ્વાન્તના શબ્દ કોઈ?