અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉઘાડી રાખજો બારી|પ્રભાશંકર પટ્ટણી}} <poem> દુ :ખી કે દર્દી કે...")
 
No edit summary
Line 18: Line 18:
{{Right|(‘મિત્ર’, ૧૯૭૦, પૃ. ૧)}}
{{Right|(‘મિત્ર’, ૧૯૭૦, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/પ્રેમળ જ્યોતિ (મારો જીવનપંથ ઉજાળ) | પ્રેમળ જ્યોતિ (મારો જીવનપંથ ઉજાળ)]]  | પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉપહાર | ઉપહાર]]  | ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે!]]
}}

Revision as of 10:26, 19 October 2021


ઉઘાડી રાખજો બારી

પ્રભાશંકર પટ્ટણી


દુ :ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ :ખને દળવા,
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારાં શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
(‘મિત્ર’, ૧૯૭૦, પૃ. ૧)