ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ઉઘાડી બારી: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| ૨. ઉઘાડી બારી | }} {{Poem2Open}} આ ગ્રંથમાં મુખ્યત્વે લોકશાહી, ભારત,..."
 
No edit summary
 
Line 85: Line 85:
ઉમાશંકર માટે ‘ગોષ્ઠી’ કરવી કે પોતાના અંતરની બારીઓ ઉઘાડી રાખવી તે એક કવિધર્મ જ છે. કવિચેતનાના દબાણને વશ વર્તવામાં તેઓ સ્વધર્મ-વિનયન જુએ છે. તેથી જ રાષ્ટ્ર કે વિશ્વની – ટૂંકમાં, મનુષ્યજીવનની મહત્ત્વની ક્ષણોએ પોતાનાં સંવેદનોને કશીયે દિલચોરી વિના વાણીમાં મૂકવાં એમાં કવિધર્મ – જાગ્રત મનુષ્યધર્મ – સ્વધર્મ એમણે જોયો છે. ઉમાશંકરનું નિબંધલેખન એમના કલાધર્મની તેમ સમષ્ટિધર્મની પ્રસાદીરૂપ છે. સંસારની ઊથલપાથલોમાં કવિ શબ્દને મોરચે રહીનેય ધારે તો ઠીક ઠીક સમાજસેવા – સંસ્કારસેવા કરી શકે. ઉમાશંકરનું નિબંધલેખન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમણે એક આત્મનિષ્ઠ ને સમાજનિષ્ઠ અને એ રીતે મૂલ્યનિષ્ઠ કવિ તરીકે શબ્દનો મોરચો સંભાળી, સજાગપણે માનવ્યના રક્ષણ – સંવર્ધનનું કાર્ય યથાશક્તિ બજાવ્યું છે. તેમણે શબ્દને જીવનનાં શુચિ કાર્યોમાં દૃઢતાથી રોકી રાખેલો જણાય છે. એથી તો નિબંધસ્વરૂપ લખાણોમાંયે તેઓ પોતાનો ગણનાપાત્ર હિસાબ આપી શક્યા છે.
ઉમાશંકર માટે ‘ગોષ્ઠી’ કરવી કે પોતાના અંતરની બારીઓ ઉઘાડી રાખવી તે એક કવિધર્મ જ છે. કવિચેતનાના દબાણને વશ વર્તવામાં તેઓ સ્વધર્મ-વિનયન જુએ છે. તેથી જ રાષ્ટ્ર કે વિશ્વની – ટૂંકમાં, મનુષ્યજીવનની મહત્ત્વની ક્ષણોએ પોતાનાં સંવેદનોને કશીયે દિલચોરી વિના વાણીમાં મૂકવાં એમાં કવિધર્મ – જાગ્રત મનુષ્યધર્મ – સ્વધર્મ એમણે જોયો છે. ઉમાશંકરનું નિબંધલેખન એમના કલાધર્મની તેમ સમષ્ટિધર્મની પ્રસાદીરૂપ છે. સંસારની ઊથલપાથલોમાં કવિ શબ્દને મોરચે રહીનેય ધારે તો ઠીક ઠીક સમાજસેવા – સંસ્કારસેવા કરી શકે. ઉમાશંકરનું નિબંધલેખન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમણે એક આત્મનિષ્ઠ ને સમાજનિષ્ઠ અને એ રીતે મૂલ્યનિષ્ઠ કવિ તરીકે શબ્દનો મોરચો સંભાળી, સજાગપણે માનવ્યના રક્ષણ – સંવર્ધનનું કાર્ય યથાશક્તિ બજાવ્યું છે. તેમણે શબ્દને જીવનનાં શુચિ કાર્યોમાં દૃઢતાથી રોકી રાખેલો જણાય છે. એથી તો નિબંધસ્વરૂપ લખાણોમાંયે તેઓ પોતાનો ગણનાપાત્ર હિસાબ આપી શક્યા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ગોષ્ઠી|૧. ગોષ્ઠી]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ|૩. શિવ સંકલ્પ]]
}}
<br>