ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતરંગ સંરચના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અંતરંગ સંરચના (Deep Structure)'''</span> : વાક્યની અંતરંગ સંરચના...")
 
No edit summary
 
Line 4: Line 4:
<span style="color:#0000ff">'''અંતરંગ સંરચના (Deep Structure)'''</span> : વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધ :સ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવ્લર જેવા ભાષાવિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર.
<span style="color:#0000ff">'''અંતરંગ સંરચના (Deep Structure)'''</span> : વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધ :સ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવ્લર જેવા ભાષાવિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર.
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
{{HeaderNav2
|previous = અંતરંગકૃતિ
|next = અંતરાવલિકા
}}
<br>
<br>

Latest revision as of 07:39, 20 November 2021


અંતરંગ સંરચના (Deep Structure) : વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધ :સ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવ્લર જેવા ભાષાવિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર. ચં.ટો.