ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિન્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કવિન્યાય (Poetic justice)'''</span> : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ...")
 
No edit summary
 
Line 4: Line 4:
<span style="color:#0000ff">'''કવિન્યાય (Poetic justice)'''</span> : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે.
<span style="color:#0000ff">'''કવિન્યાય (Poetic justice)'''</span> : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે.
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
{{HeaderNav2
|previous = કવિનો હસ્તક્ષેપ
|next = કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધધ્વનિ
}}
<br>
<br>

Latest revision as of 14:08, 22 November 2021


કવિન્યાય (Poetic justice) : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે. પ.ના.