ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતિવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નેતિવાદ (Nihilism)'''</span> : સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વી...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નેતા
|next = નેપથ્ય
}}

Latest revision as of 05:09, 28 November 2021


નેતિવાદ (Nihilism) : સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વીકારનું વલણ દર્શાવતી આ વિચારધારા અશ્રદ્ધાવાદના અંતિમ દૃષ્ટિબિંદુનું સૂચન કરે છે. સત્ય અને શ્રદ્ધાના કોઈપણ આધારનો વિરોધ કરતો આ વાદ સાહિત્યમાં અસ્તિત્વવાદના સ્વરૂપમાં દાખલ થયો. આમ માનવઅસ્તિત્વની હેતુવિહીનતાની ચર્ચા કરતી ‘વેઇટિંગ ફૉર ગોદો’ જેવી સાહિત્યકૃતિઓ અસ્તિત્વમાં આવી. ચં.ટો.