ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાવર્તી પ્રાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રત્યાવર્તી પ્રાસ(Alternate Rhyme)'''</span> : કાવ્યની કડીમાં જ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત
|next = પ્ર-દર્શક
}}

Latest revision as of 08:06, 28 November 2021


પ્રત્યાવર્તી પ્રાસ(Alternate Rhyme) : કાવ્યની કડીમાં જ્યારે अबअब પ્રકારના વૈકલ્પિક પ્રાસની ગોઠવણી હોય ત્યારે એને આ પ્રકારની સંજ્ઞા લાગુ પડે છે. જેમકે, રાજેન્દ્ર શાહના ‘શ્રાવણી મધ્યાહ્ન’ની પંક્તિઓ : ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે (अ)/નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર (ब)/આસીન કોઈ વળી કોઈ વિષણ્ણ કામે (अ)/સુતેલ, નેત્રમહીં મૌન હતું અપાર (ब)’. ચં.ટો.