ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોવરીવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બોવરીવાદ'''</span> (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = બોધપ્રધાન
|next = બૌદ્ધધર્મ
}}

Latest revision as of 11:20, 28 November 2021



બોવરીવાદ (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે પલાયનવાદી થઈ દિવાસ્વપ્નમાં રાચવાની અને રોજિંદી વાસ્વિકતાઓને ઉવેખવાની વૃત્તિનો અહીં નિર્દેશ પડેલો છે. ‘માદામ બોવરી’(૧૮૫૭) નવલકથાની નાયિકા એમ્મા બોવરી પહેલાં પણ આ પ્રકારની સ્થિતિ અન્ય નવલકથાઓનાં ચરિત્રોમાં જોવાય છે. મુખ્યત્વે અહીં કલ્પના અને વાસ્તવિકતાનો વિભ્રમ હોય છે. ચં.ટો.