હિમાંશી શેલતની વાર્તાઓ/આજે રાતે: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| આજે રાતે | }} {{Poem2Open}} આજે રાતે હું આત્મહત્યા કરીશ. જેને જે કહે..."
 
No edit summary
Line 26: Line 26:
કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળવળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યા, વગર લાકડીએ.
કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળવળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યા, વગર લાકડીએ.
–  શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વના ઊંઘ આવે કેમ કરીને?
–  શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વના ઊંઘ આવે કેમ કરીને?
કહ્યું. વિગતો આપ્યા વગર. હકીકતો સંતાડીને, જરા લઘુરૂપમાં ગોઠવીને.
કહ્યું. વિગતો આપ્યા વગર. હકીકતો સંતાડીને, જરા લઘુરૂપમાં ગોઠવીને.
– ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધું સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી.
– ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધું સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી.
– પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં?
– પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં?