સોરઠી સંતવાણી/સાધુની સંગત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાધુની સંગત|}} <poem> શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ! ::: જ...")
 
No edit summary
 
Line 21: Line 21:
::: જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત.
::: જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત.
</poem>
</poem>
<center>[ગંગાસતી]</center>
<br>
{{HeaderNav2
|previous = મન નો ડગે
|next = ગુરુજીનું ધ્યાન
}}

Latest revision as of 07:26, 28 April 2022


સાધુની સંગત

શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!
જેનાં બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વરતી જેની સદાય નિરમાળી
જેને મા’રાજ થયા મે’રબાન રે —
ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં
જેને પરમારથમાં પ્રીત રે,
મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે — શીલવંત.
ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે
જેને જાગી ગયો તુરિયાનો તાર રે
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે — શીલવંત.
ભાઈ રે સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને
ત્યારે ઊતરશો ભવપાર રે
ગંગા સતી એમ બોલિયાં ને
જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત.

[ગંગાસતી]