સોરઠી સંતવાણી/આવડાં તે રૂપ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આવડાં તે રૂપ!| }} <poem> મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો ર...")
 
No edit summary
 
Line 17: Line 17:
:::: મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.
:::: મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.
</poem>
</poem>
<center>'''[દાસી જીવણ]'''</center>
<br>
{{HeaderNav2
|previous = 5
|next = શેઠ નગરમાં છે
}}

Latest revision as of 04:53, 29 April 2022


આવડાં તે રૂપ!

મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.
લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો,
સતી રે સુહાગણ સુંદરી રે;
સૂતા તારો શે’ર જગાયો રે,
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.
ઇંગલા ને પીંગલા મેરી અરજું કરે છે રે,
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળિયે છેતર્યો ને કાં તો,
ઘર રે ધંધામાં ઘેરાયો રે
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.

[દાસી જીવણ]