કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૧.મન્મથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧.મન્મથ|}} <poem> અચાનક તૃણનાં છૂટ્યાં તીર ભરેલું ભીતર ભેદ્યુ...")
 
No edit summary
Line 21: Line 21:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧૦.ખેતર વચ્ચે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧૨.એક વાર્તા
}}
}}

Revision as of 07:13, 15 June 2022


૧૧.મન્મથ

અચાનક તૃણનાં છૂટ્યાં તીર
ભરેલું ભીતર ભેદ્યું !
પાતાળો ફોડીને શાંત સૂતેલા
શેષનાગનું મસ્તક છેદ્યું.
આંખોથી દડદડ છૂટી શૈયા
કૂંપળમાંથી મુશળ વાગ્યાં અંધારાં.
ચ્હેરાનું પેલું કમલસરોવર
ખાલી તો ખાલી લાવો તે ક્યાં ?
લાવો લાવો ચંદનનાં જલ.
કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?
આ તો કોણ મને —
માટીનો પરખીને મનથી ખેડે ?...
(અંગત, પૃ. ૧૩-૧૪)