સોરઠિયા દુહા/25: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|25| }} <poem> દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ; ખાવું ખોળામાંય, ભૂ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી
માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી
<br>
{{HeaderNav2
|previous = 24
|next = 26
}}

Latest revision as of 05:36, 5 July 2022


25

દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ;
ખાવું ખોળામાંય, ભૂખ વિના ભાવે નહિ.

માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી