સોરઠિયા દુહા/92: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|92|}} <poem> કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં; (પણ) કાળજ ફા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.
લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.
<br>
{{HeaderNav2
|previous = 91
|next = 93
}}

Latest revision as of 06:31, 5 July 2022


92

કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં;
(પણ) કાળજ ફાટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના!

લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.