સોરઠિયા દુહા/124: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|124 |}} <poem> જો મેં ઐસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય; નગર ઢંઢેરા ફે...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જો મને એવી ખબર હોત કે પ્રીત કરીને પછી દુઃખી થવું પડે છે તો શહેરની ગલીએ ગલીએ ફરીને હું ઢંઢેરો પીટત કે હે માનવીઓ, આજ પછીથી હવે કોઈ કોઈને પ્રીત કરશો નહિ!
જો મને એવી ખબર હોત કે પ્રીત કરીને પછી દુઃખી થવું પડે છે તો શહેરની ગલીએ ગલીએ ફરીને હું ઢંઢેરો પીટત કે હે માનવીઓ, આજ પછીથી હવે કોઈ કોઈને પ્રીત કરશો નહિ!
<br>
{{HeaderNav2
|previous = 123
|next = 125
}}

Latest revision as of 06:55, 5 July 2022


124

જો મેં ઐસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય;
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરિયો કોઈ.

જો મને એવી ખબર હોત કે પ્રીત કરીને પછી દુઃખી થવું પડે છે તો શહેરની ગલીએ ગલીએ ફરીને હું ઢંઢેરો પીટત કે હે માનવીઓ, આજ પછીથી હવે કોઈ કોઈને પ્રીત કરશો નહિ!