ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેલ્હાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેલ્હાણ'''</span> [                ] : જૈન શ્રાવક...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેમલ
|next =  
|next = દેવ
}}
}}

Latest revision as of 13:11, 17 August 2022


દેલ્હાણ [                ] : જૈન શ્રાવક હોવા સંભવ. વદનક અને ચોપાઈનાં ૧૬ યુગ્મો સાથે આરંભ અંતની ૨ ચોપાઈ મળીને કુલ ૩૪ કડીના અને અપ્રભંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલા ‘ગજસુકુમાલ-રાસ’ (લે. સં. ૧૪મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ દેવેન્દ્રસૂરિના વચનથી રચાયેલી છે તે જગતચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્રસૂરિ (અવ. ઈ.૧૨૭૧) હોય તો કર્તા ઈ.૧૨મી સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય. કૃતિ : ૧. પ્રાગુકાસંચય;  ૨. રાજસ્થાનભારતી, જુલાઈ ૧૯૫૧-‘ગયસુકુમાલ રાસ’ સં. અગરચંદ નાહટા. સંદર્ભ : મરાસસાહિત્ય. [કી.જો.]