ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૫'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવવિજ્ય-૪
|next =  
|next = દેવવિજ્ય(વાચક)-૬
}}
}}

Latest revision as of 13:22, 17 August 2022


દેવવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સલોકાસંગ્રહ, પ્ર.શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]