ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૩-નીરભેરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેરામ-૩/નીરભેરામ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નરભેરામ-૨-નરભો
|next =  
|next = નરવેદસાગર-નારણદાસ
}}
}}

Latest revision as of 07:05, 27 August 2022


નરભેરામ-૩/નીરભેરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, મહાસુદ ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી’માં કૃષ્ણના મથુરાગામના પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની વિરહાવસ્થાનું આલેખન થયું છે. ‘ફૉહનામાવલિ’માં નિર્દિષ્ટ ‘ગોપીકૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]