ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નર્બદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નર્બદ'''</span> [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નરોહરિ
|next =  
|next = નર્બુદાચાર્ય-નર્મદાચાર્ય
}}
}}

Latest revision as of 07:12, 27 August 2022


નર્બદ [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી-રાસ’ (ર.ઈ.૧૪૧૪/સં.૧૪૭૦, ફાગણ,-સોમવાર) મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]