ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાનાભાઈ'''</span> [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નાનાદાસ
|next =  
|next = નાનીબાઈ
}}
}}

Latest revision as of 12:27, 27 August 2022


નાનાભાઈ [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]