ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભલઉ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભલઉ'''</span> [ઈ.૧૫૧૭ સુધીમાં] : જૈન સોમસુંદરસૂરિના શિષ્ય. જિનદેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘ભરતેશ્વરબાહુબલિ-રાસ’
|next =  
|next = ભલો
}}
}}

Latest revision as of 10:33, 5 September 2022


ભલઉ [ઈ.૧૫૧૭ સુધીમાં] : જૈન સોમસુંદરસૂરિના શિષ્ય. જિનદેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯-‘શ્રી સોમસુંદરસૂરિ સેવક જિનદેવકૃત સત્તાવીસ ભવનું શ્રી મહાવીરસ્વામી સ્તવન’, સં. શ્રી કંચનવિજયજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]