ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૭'''</span> [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માનવિજ્ય-૬
|next =  
|next = માનવિજ્ય-૮
}}
}}

Latest revision as of 16:28, 7 September 2022


માનવિજ્ય-૭ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયમાળા(પં).[ર.ર.દ.]