ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિચંદ્ર'''</span> : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય’, હિંદી-ગુજરાતીમિશ્ર ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય’(મુ.), ૨૪ કડ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મુનિકીર્તિ
|next =  
|next = મુનિચંદ્ર-૧
}}
}}

Latest revision as of 04:28, 8 September 2022


મુનિચંદ્ર : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય’, હિંદી-ગુજરાતીમિશ્ર ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય’(મુ.), ૨૪ કડીનો ‘ઉપદેશામૃતકુલક’, સિદ્ધચક્ર-ચોપાઈ’ અને ‘તીર્થમાલા’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા આ મુનિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. સઝાયમાલા (શ્રા) : ૧. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પાંગુહસ્તલેખો;  ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]