આત્માની માતૃભાષા/5: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|અંતરની આરતનું ગીત|હર્ષદ ત્રિવેદી}}
{{Heading|અંતરની આરતનું ગીત|હર્ષદ ત્રિવેદી}}


<center>'''ઝંખના'''</center>
<poem>
<poem>
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
Line 22: Line 23:
:: ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
:: ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
::: — સૂરજ…
::: — સૂરજ…
{{Right|વીસાપુર જેલ, મે ૧૯૩૨}}
વીસાપુર જેલ, મે ૧૯૩૨
</poem>
</poem>
<br>
<br>
Line 39: Line 40:
સૂરજ, ચાંદો અને નવલખ તારાનાં ટોળાં વિશ્વંભરને શોધવા વ્યાકુળ બન્યાં છે. ટોળાં પણ કેવાં? ટળવળતા. દર્શનની ઇચ્છા જાગવી અને દર્શન માટે ટળવળવું એ બંને સ્થિતિ અલગ છે. આકાશમાં પરમ તત્ત્વોની આ સ્થિતિ છે તો પૃથ્વી ઉપર શું બને છે? પૃથ્વીપગથારે ભમતા અવધૂતની આંખ પણ એ બ્રહ્માંડની ગોળાઈ જેવડી થઈને પરમ તત્ત્વને ઢૂંઢે છે. ઢૂંઢવામાં એક પ્રકારની વિકળતા છે. શોધ શાંતિથી પણ થઈ શકે. વ્યાકુળતાનો સંદર્ભ ગીતની અંતિમ પંક્તિમાં પ્રાણબપૈયોમાં આવે છે.
સૂરજ, ચાંદો અને નવલખ તારાનાં ટોળાં વિશ્વંભરને શોધવા વ્યાકુળ બન્યાં છે. ટોળાં પણ કેવાં? ટળવળતા. દર્શનની ઇચ્છા જાગવી અને દર્શન માટે ટળવળવું એ બંને સ્થિતિ અલગ છે. આકાશમાં પરમ તત્ત્વોની આ સ્થિતિ છે તો પૃથ્વી ઉપર શું બને છે? પૃથ્વીપગથારે ભમતા અવધૂતની આંખ પણ એ બ્રહ્માંડની ગોળાઈ જેવડી થઈને પરમ તત્ત્વને ઢૂંઢે છે. ઢૂંઢવામાં એક પ્રકારની વિકળતા છે. શોધ શાંતિથી પણ થઈ શકે. વ્યાકુળતાનો સંદર્ભ ગીતની અંતિમ પંક્તિમાં પ્રાણબપૈયોમાં આવે છે.
ઉપર નભના ચંદરવામાં પણ શોધ ચાલે છે એની વાત કર્યા પછી પૃથ્વી ઉપર આવતાં કવિ કહે છે:
ઉપર નભના ચંદરવામાં પણ શોધ ચાલે છે એની વાત કર્યા પછી પૃથ્વી ઉપર આવતાં કવિ કહે છે:
મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે
 
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
'''મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે'''
::: '''મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.'''
::: '''મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.'''
'''તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,'''
'''તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,'''
18,450

edits