કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક| }} <poem> સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે. ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે, કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે? સર્પ, મયૂર અને મૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૦૧)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૦૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૮. આંખોનું શરણ | |||
|next = ૪૦. સમંદરમાં કસ નથી | |||
}} |
Latest revision as of 10:45, 14 November 2022
૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક
સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.
ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,
કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?
સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૦૧)