આત્માની માતૃભાષા/48: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|Ex-eternityથી eternity|પ્રવીણ દરજી}}
{{Heading|Ex-eternityથી eternity|પ્રવીણ દરજી}}


<center>'''શું શું સાથે લઈ જઈશ હું?'''</center>
<poem>
<poem>
શું શું સાથે લઈ જઈશ હું?
શું શું સાથે લઈ જઈશ હું?
Line 31: Line 32:
ખુલ્લા બે ખાલી હાથે.
ખુલ્લા બે ખાલી હાથે.
ખુલ્લા બે ‘ખાલી’ હાથે?
ખુલ્લા બે ‘ખાલી’ હાથે?
{{Right|અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪}}
{{Right|અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪}}<br>
</poem>
</poem>
<br>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘શું શું સાથે લઈ જઈશ હું?’ એવું શીર્ષક વાંચીને કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એક શ્વાસે વાંચતાં વાંચતાં આપણે અંતિમ પંક્તિ ઉપર અટકીએ છીએ. આરંભની પંક્તિના પ્રશ્નાર્થથી કહો કે અંતિમ પંક્તિના પ્રશ્નાર્થ ઉપર! આરંભનો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે, અંતનો પ્રશ્નાથ પ્રશ્ન રહીને પણ એક સભર ઉત્તર છે. આ બે વચ્ચે કવિની સૂક્ષ્મ આંતરકથા છે. આ કવિ જેટલો માનવકુળનો છે, ‘યથાર્થ'નો છે, એટલો જ ઋષિકુળનો પણ છે. ‘દેવોનું કાવ્ય’ આ ‘અમૃતપુત્રે’ કવિની નજરથી નિહાળ્યું છે, તેના મર્મકોષો સુધી તે પહોંચ્યા છે, આગળ વધીને કહીએ તો તે એ સર્વમાં એકાકાર થઈ ચૂક્યા છે. ‘યથાર્થ’ ખરું પણ ભર્યું ભર્યું, કૃતાર્થ કરી મૂકે, પ્રસન્ન કરી મૂકે તેવું. કવિની એવી ‘દૃષ્ટિ'એ જોતાં ભાવક માટે પણ જગતનો અર્થ બદલાઈ જતો હોય છે. કવિ અહીં કાવ્ય લઈને, એક રીતે તો આપણી સાથે ગોષ્ઠી જ માંડે છે. આરંભની પ્રથમ પંક્તિનો પ્રશ્નાર્થ ભાવકમાં કુતૂહલ જગવે, પાંખમાં લે અને તરત જ બીજી પંક્તિનો ‘કહું?’ એવો પ્રશ્ન કરી તે આપણી સાથે સહજ રૂપે સંવાદ રચી રહે છે. અને પછી સળંગ કટાવને બદલે યથેચ્છ રૂપે અભ્યસ્ત કરી કટાવની જેમ જ સૃષ્ટિના અનેક પદાર્થો ઉપર તેમની નજર ઊડાઊડ થઈ રહે છે. હાથ ભલે લોકનજરે ખુલ્લા હોય, પણ ધરતીને અલવિદા કરતાં એ હાથમાં હશે ધરતીની હૃદયભર રિદ્ધિ, વસન્તની મહેક અને સુષમા, મેઘાચ્છાદિત સાંજે તરુશાખામાં ઝિલાયેલો તડકો, અઢળક હૃદયઉછાળ, માનવની ગતિ અને શાંતિ, પક્ષીઓનાં નૃત્ય, પશુઓની સહિષ્ણુતા, શિલાઓનું શાશ્વત મૌન, માનવીય વિરહ-મિલનની ક્ષણે, તેની શોભા, રાત્રિના તારકવૃંદની આભા, પ્રિયહૃદયોની ચાહના, અને સાથે જ્યાં ‘આહ’ છે ત્યાં પહોંચી જવાની વૃત્તિ, મિત્રો સાથેની મસ્ત ગોષ્ઠીઓ, અજાણ્યાઓનું લૂછેલું અશ્રુબિન્દુ, નિદ્રા, સ્વપ્નો, અસિદ્ધ રહે તો પણ એવા સ્વપ્નનો સાજ, બાળકનાં આશાભર્યાં નયન… અને એવું ઘણુંક…
‘શું શું સાથે લઈ જઈશ હું?’ એવું શીર્ષક વાંચીને કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એક શ્વાસે વાંચતાં વાંચતાં આપણે અંતિમ પંક્તિ ઉપર અટકીએ છીએ. આરંભની પંક્તિના પ્રશ્નાર્થથી કહો કે અંતિમ પંક્તિના પ્રશ્નાર્થ ઉપર! આરંભનો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે, અંતનો પ્રશ્નાથ પ્રશ્ન રહીને પણ એક સભર ઉત્તર છે. આ બે વચ્ચે કવિની સૂક્ષ્મ આંતરકથા છે. આ કવિ જેટલો માનવકુળનો છે, ‘યથાર્થ'નો છે, એટલો જ ઋષિકુળનો પણ છે. ‘દેવોનું કાવ્ય’ આ ‘અમૃતપુત્રે’ કવિની નજરથી નિહાળ્યું છે, તેના મર્મકોષો સુધી તે પહોંચ્યા છે, આગળ વધીને કહીએ તો તે એ સર્વમાં એકાકાર થઈ ચૂક્યા છે. ‘યથાર્થ’ ખરું પણ ભર્યું ભર્યું, કૃતાર્થ કરી મૂકે, પ્રસન્ન કરી મૂકે તેવું. કવિની એવી ‘દૃષ્ટિ'એ જોતાં ભાવક માટે પણ જગતનો અર્થ બદલાઈ જતો હોય છે. કવિ અહીં કાવ્ય લઈને, એક રીતે તો આપણી સાથે ગોષ્ઠી જ માંડે છે. આરંભની પ્રથમ પંક્તિનો પ્રશ્નાર્થ ભાવકમાં કુતૂહલ જગવે, પાંખમાં લે અને તરત જ બીજી પંક્તિનો ‘કહું?’ એવો પ્રશ્ન કરી તે આપણી સાથે સહજ રૂપે સંવાદ રચી રહે છે. અને પછી સળંગ કટાવને બદલે યથેચ્છ રૂપે અભ્યસ્ત કરી કટાવની જેમ જ સૃષ્ટિના અનેક પદાર્થો ઉપર તેમની નજર ઊડાઊડ થઈ રહે છે. હાથ ભલે લોકનજરે ખુલ્લા હોય, પણ ધરતીને અલવિદા કરતાં એ હાથમાં હશે ધરતીની હૃદયભર રિદ્ધિ, વસન્તની મહેક અને સુષમા, મેઘાચ્છાદિત સાંજે તરુશાખામાં ઝિલાયેલો તડકો, અઢળક હૃદયઉછાળ, માનવની ગતિ અને શાંતિ, પક્ષીઓનાં નૃત્ય, પશુઓની સહિષ્ણુતા, શિલાઓનું શાશ્વત મૌન, માનવીય વિરહ-મિલનની ક્ષણે, તેની શોભા, રાત્રિના તારકવૃંદની આભા, પ્રિયહૃદયોની ચાહના, અને સાથે જ્યાં ‘આહ’ છે ત્યાં પહોંચી જવાની વૃત્તિ, મિત્રો સાથેની મસ્ત ગોષ્ઠીઓ, અજાણ્યાઓનું લૂછેલું અશ્રુબિન્દુ, નિદ્રા, સ્વપ્નો, અસિદ્ધ રહે તો પણ એવા સ્વપ્નનો સાજ, બાળકનાં આશાભર્યાં નયન… અને એવું ઘણુંક…
18,450

edits