ચંદ્રહાસ આખ્યાન/કડવું ૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૬|}}
{{Heading|કડવું ૬|}}
<poem>
 
{{Color|Blue|[બાળકને ભગવત સ્મરણ કરતો જોઈને ક્રૂર એવા મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી રાજાને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]}}
{{Color|Blue|[બાળકને ભગવત સ્મરણ કરતો જોઈને ક્રૂર એવા મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી રાજાને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]}}


:::: '''રાગ : કેદારો'''
{{c|'''રાગ : કેદારો'''}}
નારદજી એમ ઊચરે, પાર્થ વીર  શ્રવણે ધરે;
 
શું કરે પાછે તે સાધુને રે.{{space}} ૧
{{block center|<poem>નારદજી એમ ઊચરે, પાર્થ વીર  શ્રવણે ધરે;
શું કરે પાછે તે સાધુને રે.{{space}} {{R|}}


ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
અંતર્યામી પ્રગટ હવા તેહને રે.{{space}} ૨
અંતર્યામી પ્રગટ હવા તેહને રે.{{space}} {{R|}}


::::: '''ઢાળ'''
{{C|'''ઢાળ'''}}
તેને પ્રગટ હવા અંતરજામી, આવી બેઠા શ્રી ભગવાન
તેને પ્રગટ હવા અંતરજામી, આવી બેઠા શ્રી ભગવાન
દુષ્ટ ભાવ ગયો અધર્મીનો, ઊપન્યું અંતર જ્ઞાન.{{space}} ૩
દુષ્ટ ભાવ ગયો અધર્મીનો, ઊપન્યું અંતર જ્ઞાન.{{space}} {{R|}}


‘શ્યામાસુત<ref>શ્યામાસૂત – દાસીનો પુત્ર</ref> સ્વજન મનોહર, આપણ તે ઉપર હિત કરીએ;
‘શ્યામાસુત<ref>શ્યામાસૂત – દાસીનો પુત્ર</ref> સ્વજન મનોહર, આપણ તે ઉપર હિત કરીએ;
બાળક તો સર્વેને સરખો, નમાયાને શેં હણીએ?’{{space}} ૪
બાળક તો સર્વેને સરખો, નમાયાને શેં હણીએ?’{{space}} {{R|}}


એક કહે : ‘સાધુને મારીએ, પાપીને પમાડીએ હર્ખ;
એક કહે : ‘સાધુને મારીએ, પાપીને પમાડીએ હર્ખ;
એ કર્મ કીધે સાધુપ્રાણ લીધે, પડિયે કુંભીપાક નર્ક.{{space}} ૫
એ કર્મ કીધે સાધુપ્રાણ લીધે, પડિયે કુંભીપાક નર્ક.{{space}} {{R|}}


બીજો કહે છે : ‘મૂકો એહને, શું દુષ્ટ મળતાં દુષ્ટ થઈએ?
બીજો કહે છે : ‘મૂકો એહને, શું દુષ્ટ મળતાં દુષ્ટ થઈએ?
એ પુરોહિત પડશે નર્કમાં આપણ વૈકુંઠ જઈએ.{{space}} ૬
એ પુરોહિત પડશે નર્કમાં આપણ વૈકુંઠ જઈએ.{{space}} {{R|}}


ત્રીજો કહે : ‘માર્યાની વાતે અંગ તપે છે મારું,
ત્રીજો કહે : ‘માર્યાની વાતે અંગ તપે છે મારું,
એ સાધુ સામું જુએ તેને હું આગળથી સંઘારું.’{{space}} ૭
એ સાધુ સામું જુએ તેને હું આગળથી સંઘારું.’{{space}} {{R|}}


ચોથો ચતુર થઈને બોલ્યો : ‘સાંભળો એક ઉપાય;
ચોથો ચતુર થઈને બોલ્યો : ‘સાંભળો એક ઉપાય;
એ સુત ન મરે ને અર્થ સરે, દુષ્ટ નવ દુભાય.{{space}} ૮
એ સુત ન મરે ને અર્થ સરે, દુષ્ટ નવ દુભાય.{{space}} {{R|}}


એંધાણ આપીએ અધર્મીને, એનું અંગ તમો કાંઈ કાપો;
એંધાણ આપીએ અધર્મીને, એનું અંગ તમો કાંઈ કાપો;
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’{{space}} ૯
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’{{space}} {{R|}}


એવું કહીને કુંવરને છુરિકા કારમાં આપી;
એવું કહીને કુંવરને છુરિકા કારમાં આપી;
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.{{space}} ૧૦
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.{{space}} {{R|૧૦}}


જ્યાંહાં લગણ વધતી હતી, આંગળી પગ મોઝાર;
જ્યાંહાં લગણ વધતી હતી, આંગળી પગ મોઝાર;
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.{{space}} ૧૧
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.{{space}} {{R|૧૧}}


ચાંડાલ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
ચાંડાલ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.{{space}} ૧૨
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.{{space}} {{R|૧૨}}


પછે અંત્યજ ઊઠીને ચાલ્યા, કહેતા ગયા એક વચન;
પછે અંત્યજ ઊઠીને ચાલ્યા, કહેતા ગયા એક વચન;
‘નગર ભણી ન આવીશ, સાધુ જાજે બીજે વન.’{{space}} ૧૩
‘નગર ભણી ન આવીશ, સાધુ જાજે બીજે વન.’{{space}} {{R|૧૩}}


એક મૃગ વાટે મુઓ હતો, તેનાં લોચન કાઢી લીધાં,
એક મૃગ વાટે મુઓ હતો, તેનાં લોચન કાઢી લીધાં,
અન્યોઅન્યે કહેવા લાગ્યા : ‘કારજ આપણાં સીધ્યાં.’{{space}} ૧૪
અન્યોઅન્યે કહેવા લાગ્યા : ‘કારજ આપણાં સીધ્યાં.’{{space}} {{R|૧૪}}


જઈ પુરોહિતને પગે પડિયા, માગ્યાં આપ્યાં એંધાણ;
જઈ પુરોહિતને પગે પડિયા, માગ્યાં આપ્યાં એંધાણ;
ધૃષ્ટબુદ્ધિ તે દેખી હરખ્યો, શાતા પામ્યો પ્રાણ.{{space}} ૧૫
ધૃષ્ટબુદ્ધિ તે દેખી હરખ્યો, શાતા પામ્યો પ્રાણ.{{space}} {{R|૧૫}}


:::: '''વલણ'''
{{c|'''વલણ'''}}
શાતા પામ્યો પ્રાણ રે, ચાંડાળને ધન આપ્યું ઘણું રે,
શાતા પામ્યો પ્રાણ રે, ચાંડાળને ધન આપ્યું ઘણું રે,
પુરોહિતનું હરખ્યું મન જે, મિથ્યાવચન થયું મુનિ તણું રે.{{space}} ૧૬
પુરોહિતનું હરખ્યું મન જે, મિથ્યાવચન થયું મુનિ તણું રે.{{space}} {{R|૧૬}}


</poem>
</poem>}}


<br>
<br>
Line 63: Line 64:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}

Revision as of 08:31, 7 March 2023

કડવું ૬

[બાળકને ભગવત સ્મરણ કરતો જોઈને ક્રૂર એવા મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી રાજાને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]

રાગ : કેદારો

નારદજી એમ ઊચરે, પાર્થ વીર શ્રવણે ધરે;
શું કરે પાછે તે સાધુને રે.         

ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
અંતર્યામી પ્રગટ હવા તેહને રે.         

ઢાળ


તેને પ્રગટ હવા અંતરજામી, આવી બેઠા શ્રી ભગવાન
દુષ્ટ ભાવ ગયો અધર્મીનો, ઊપન્યું અંતર જ્ઞાન.         

‘શ્યામાસુત[1] સ્વજન મનોહર, આપણ તે ઉપર હિત કરીએ;
બાળક તો સર્વેને સરખો, નમાયાને શેં હણીએ?’         

એક કહે : ‘સાધુને મારીએ, પાપીને પમાડીએ હર્ખ;
એ કર્મ કીધે સાધુપ્રાણ લીધે, પડિયે કુંભીપાક નર્ક.         

બીજો કહે છે : ‘મૂકો એહને, શું દુષ્ટ મળતાં દુષ્ટ થઈએ?
એ પુરોહિત પડશે નર્કમાં આપણ વૈકુંઠ જઈએ.         

ત્રીજો કહે : ‘માર્યાની વાતે અંગ તપે છે મારું,
એ સાધુ સામું જુએ તેને હું આગળથી સંઘારું.’         

ચોથો ચતુર થઈને બોલ્યો : ‘સાંભળો એક ઉપાય;
એ સુત ન મરે ને અર્થ સરે, દુષ્ટ નવ દુભાય.         

એંધાણ આપીએ અધર્મીને, એનું અંગ તમો કાંઈ કાપો;
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’         

એવું કહીને કુંવરને છુરિકા કારમાં આપી;
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.          ૧૦

જ્યાંહાં લગણ વધતી હતી, આંગળી પગ મોઝાર;
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.          ૧૧

ચાંડાલ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.          ૧૨

પછે અંત્યજ ઊઠીને ચાલ્યા, કહેતા ગયા એક વચન;
‘નગર ભણી ન આવીશ, સાધુ જાજે બીજે વન.’          ૧૩

એક મૃગ વાટે મુઓ હતો, તેનાં લોચન કાઢી લીધાં,
અન્યોઅન્યે કહેવા લાગ્યા : ‘કારજ આપણાં સીધ્યાં.’          ૧૪

જઈ પુરોહિતને પગે પડિયા, માગ્યાં આપ્યાં એંધાણ;
ધૃષ્ટબુદ્ધિ તે દેખી હરખ્યો, શાતા પામ્યો પ્રાણ.          ૧૫

વલણ


શાતા પામ્યો પ્રાણ રે, ચાંડાળને ધન આપ્યું ઘણું રે,
પુરોહિતનું હરખ્યું મન જે, મિથ્યાવચન થયું મુનિ તણું રે.          ૧૬




  1. શ્યામાસૂત – દાસીનો પુત્ર