યાત્રા/એ ના ગઈ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એ ના ગઈ!|}} <poem> ‘તું કોઈના અંતરમાં વસ્યા વિના ગઈ જ શું?’ એ મન માંહિ ઘેાળતાં મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’ શાળા તણું પત્રકમાં કિશોરીના ::: તે નામ પાસે. ગઈ જ એ જેમ અનેક છે ગયાં,...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
‘તું કોઈના અંતરમાં વસ્યા વિના
‘તું કોઈના અંતરમાં વસ્યા વિના
ગઈ જ શું?’ એ મન માંહિ ઘેાળતાં
ગઈ જ શું?’ એ મન માંહિ ઘોળતાં
મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’
મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’
શાળા તણું પત્રકમાં કિશોરીના
શાળા તણાં પત્રકમાં કિશોરીના
::: તે નામ પાસે.
::: તે નામ પાસે.


ગઈ જ એ જેમ અનેક છે ગયાં,
ગઈ જ એ જેમ અનેક છે ગયાં,
ફળ્યા વિનાનાં ઉઘડેલ પુષ્પ શાં,
ફળ્યા વિનાનાં ઉઘડેલ પુષ્પ શાં,
હતાં ન'તાં જે પૃથિવીપટે થયાં;
હતાં ન’તાં જે પૃથિવીપટે થયાં;
ક્યાં ક્યાંક એની બળતી ચિતાના
ક્યાં ક્યાંક એની બળતી ચિતાના
જલી રહ્યા છે ભડકા સદાયના.
જલી રહ્યા છે ભડકા સદાયના.
Line 17: Line 17:
રડી હશે માવડી માથું કૂટતી,
રડી હશે માવડી માથું કૂટતી,
ને બેનની આંખથી ધાર ફૂટતી,
ને બેનની આંખથી ધાર ફૂટતી,
પિતા તણે કંઠ ડુમે ભરાયલો,
પિતા તણે કંઠ ડુમો ભરાયલો,
ને નાનકો ભાઈ હશે મુંઝાયલો.
ને નાનકો ભાઈ હશે મુંઝાયલો.
સ્નેહી સગાં કાં ન રડે? રડે જ રે;
સ્નેહી સગાં કાં ન રડે? રડે જ રે;
Line 30: Line 30:
તું આંગણામાં ડગ માંડતી હતી.
તું આંગણામાં ડગ માંડતી હતી.
પૂછું? કદી આશ શું ત્યાં થઈ છતી–
પૂછું? કદી આશ શું ત્યાં થઈ છતી–
કોઈ તણું અંતરમાં વસી જવા,
કોઈ તણાં અંતરમાં વસી જવા,
ને કોઈને અંતરમાં વસાવવા?
ને કોઈને અંતરમાં વસાવવા?


વિવાહ કીધેલ કુટુંબીઓએ
વિવાહ કીધેલ કુટુંબીઓએ
જુવાનડો શોધ વિશે જ અન્યની
જુવાનડો શોધ વિશે જ અન્યની
પડ્યો હશે હાલ–
પડ્યો હશે હાલ —


રહો રહો એ ન પ્રદેશ મારો
રહો રહો એ ન પ્રદેશ મારો
ફંફોળવાનો ઉર પારકાનાં.
ફંફોળવાનો ઉર પારકાનાં.
હું મારું અંતર સાચવી રહી,
હું માહરું અંતર સાચવી રહી,
લખી લઉં એ, અવસાન પામ્યાં.'
લખી લઉં એ, ‘અવસાન પામ્યાં.'
{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૪}}
{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૪}}
</poem>
</poem>

Revision as of 01:03, 10 May 2023

એ ના ગઈ!

‘તું કોઈના અંતરમાં વસ્યા વિના
ગઈ જ શું?’ એ મન માંહિ ઘોળતાં
મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’
શાળા તણાં પત્રકમાં કિશોરીના
તે નામ પાસે.

ગઈ જ એ જેમ અનેક છે ગયાં,
ફળ્યા વિનાનાં ઉઘડેલ પુષ્પ શાં,
હતાં ન’તાં જે પૃથિવીપટે થયાં;
ક્યાં ક્યાંક એની બળતી ચિતાના
જલી રહ્યા છે ભડકા સદાયના.

રડી હશે માવડી માથું કૂટતી,
ને બેનની આંખથી ધાર ફૂટતી,
પિતા તણે કંઠ ડુમો ભરાયલો,
ને નાનકો ભાઈ હશે મુંઝાયલો.
સ્નેહી સગાં કાં ન રડે? રડે જ રે;
ને સૂઝ કે એકલને પડે ન રે.

વિલાપવાનું ઘણું છે જ મૃત્યુમાંઃ
છુંદાઈ આશા, ક્ષણજીવી જિન્દગી,
પળે પળે હસ્તપસાર મૃત્યુના –
આ નિત્ય ગીતો ન હું ગાઉં મૃત્યુનાં.

કિશોરિ, કાચી ઉરની કળી હતી,
તું આંગણામાં ડગ માંડતી હતી.
પૂછું? કદી આશ શું ત્યાં થઈ છતી–
કોઈ તણાં અંતરમાં વસી જવા,
ને કોઈને અંતરમાં વસાવવા?

વિવાહ કીધેલ કુટુંબીઓએ
જુવાનડો શોધ વિશે જ અન્યની
પડ્યો હશે હાલ —

રહો રહો એ ન પ્રદેશ મારો
ફંફોળવાનો ઉર પારકાનાં.
હું માહરું અંતર સાચવી રહી,
લખી લઉં એ, ‘અવસાન પામ્યાં.'
સપ્ટેમ્બર, ૧૯૩૪