પૂર્વાલાપ/૭૨. હૃદયગીતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>. ઉપહાર</big></big></center>
<center><big><big>૭૨. હૃદયગીતા</big></big></center>
<br>
<br>
{{Block center|<poem>૭૨. હૃદયગીતા
{{Block center|<poem>
 
<center>[બિભાસ અને પરજના સ્વરોમાં]</center>
<center>[બિભાસ અને પરજના સ્વરોમાં]</center>



Revision as of 15:21, 3 December 2023


૭૨. હૃદયગીતા


[બિભાસ અને પરજના સ્વરોમાં]


ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :

નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!

નોંધ: