ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નૃગ રાજાની કથા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|અંગિરા ઋષિની વંશાવળિ}}
{{Heading|નૃગ રાજાની કથા}}


{{Poem2Open}}નૃગ રાજાની કથા
{{Poem2Open}}


ભૂતકાળમાં જ્યારે દ્વારકા નગરી ઊભી થઈ રહી હતી ત્યારે તૃણ — લતાથી છવાયેલો એક મોટો કૂવો નજરે પડ્યો. તે કૂવાનું જળ પીવા માગતા લોકો બહુ શ્રમ કરીને ઘાસ વગેરે કાઢવા લાગ્યા. ત્યાર પછી તેમણે કૂવાની વચ્ચોવચ એક મહાકાય કાચીંડો જોયો,. તેને કાઢવા હજારો પ્રયત્ન કર્યા. દોરડા અને ચામડાના પટ્ટાઓથી બાંધીને પણ તે પર્વત સમાન કાચીંડાને બહાર કાઢી ન શક્યા, ત્યારે બધા લોકો જનાર્દન (કૃષ્ણ) પાસે આવ્યા. તેમણે કહ્યું, ‘એક બહુ મોટો કાચીંડો કૂવાની વચ્ચે છે અને એને બહાર કાઢી શકે એવું કોઈ નથી.’ વાસુદેવે નૃગ રાજા રૂપે કાચીડાને બહાર કાઢ્યો, તેને પૂછવાથી જાણવા મળ્યું. તે રાજાએ પોતાનું પ્રયોજન જણાવ્યું અને ભૂતકાળમાં કરેલા સહ યજ્ઞની વાત પણ કરી.
ભૂતકાળમાં જ્યારે દ્વારકા નગરી ઊભી થઈ રહી હતી ત્યારે તૃણ — લતાથી છવાયેલો એક મોટો કૂવો નજરે પડ્યો. તે કૂવાનું જળ પીવા માગતા લોકો બહુ શ્રમ કરીને ઘાસ વગેરે કાઢવા લાગ્યા. ત્યાર પછી તેમણે કૂવાની વચ્ચોવચ એક મહાકાય કાચીંડો જોયો,. તેને કાઢવા હજારો પ્રયત્ન કર્યા. દોરડા અને ચામડાના પટ્ટાઓથી બાંધીને પણ તે પર્વત સમાન કાચીંડાને બહાર કાઢી ન શક્યા, ત્યારે બધા લોકો જનાર્દન (કૃષ્ણ) પાસે આવ્યા. તેમણે કહ્યું, ‘એક બહુ મોટો કાચીંડો કૂવાની વચ્ચે છે અને એને બહાર કાઢી શકે એવું કોઈ નથી.’ વાસુદેવે નૃગ રાજા રૂપે કાચીડાને બહાર કાઢ્યો, તેને પૂછવાથી જાણવા મળ્યું. તે રાજાએ પોતાનું પ્રયોજન જણાવ્યું અને ભૂતકાળમાં કરેલા સહ યજ્ઞની વાત પણ કરી.