કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પગલાં સુણાય: Difference between revisions

+1
 
No edit summary
 
Line 6: Line 6:
{{Block center|<poem>
{{Block center|<poem>
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
જીવનની જાળ જોઈ,
જીવનની જાળ જોઈ,
મન મારું રહ્યું મોહી,
મન મારું રહ્યું મોહી,
કોઈ એ મનને સમજાવે ન્હૈં.
કોઈ એ મનને સમજાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
સુગંધ સરે છે જાણે,
સુગંધ સરે છે જાણે,
મન મધુરપ માણે,
મન મધુરપ માણે,
ક્યાંનો પરિમલ, પરખાવે ન્હૈં.
ક્યાંનો પરિમલ, પરખાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
જોઉં એની દુનિયાને,
જોઉં એની દુનિયાને,
એથી મનડું ન માને,
એથી મનડું ન માને,