પરમ સમીપે/૨૨: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું;
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨}} {{Block center|<poem> એક ગહન નીરવ ચિંતનમાં મને તારા પ્રતિ વળવા દે, મારું આ આખુંયે સ્વરૂપ તથા તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓને તારાં ચરણોમાં એક અર્પણ રૂપે ધરી દેવા દે; આ શક્તિઓની સર્વ...") |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે | અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે | ||
અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે. | અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે. | ||
{{center|… … …}} | {{center|… … …}}પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું; | ||
પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું; | |||
તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ; | તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ; | ||
મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે | મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે | ||
Revision as of 02:18, 5 March 2025
૨૨
એક ગહન નીરવ ચિંતનમાં મને તારા પ્રતિ વળવા દે,
મારું આ આખુંયે સ્વરૂપ તથા તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓને
તારાં ચરણોમાં એક અર્પણ રૂપે ધરી દેવા દે;
આ શક્તિઓની સર્વ રમત મને થોભાવી દેવા દે
સર્વ ચેતનાઓને એક કરી લેવા દે;
અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે
અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે.
… … …
તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ;
મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે
અને એક સ્વસ્થ શાંતિપૂર્વક એને આલંબે છે.
ભાવિ માટે મારામાં હવે કોઈ પણ વિચાર નથી.
હવે તો તું જ મને, તારો મહા નિયમ શો છે
તેની એક નવીન અને વધારે સાચી કલ્પના આપીશ.
એક પરમ સમર્પણભાવે
પરમ વિશ્વાસપૂર્વક
હું રાહ જોતી બેઠી છું :
તારો શબ્દ મને માર્ગ બતાવો.
માતાજી