9,289
edits
(Created page with "{{SetTitle}} {{Heading| નર્મદ | }} frameless|center<br> {{Poem2Open}} દવે નર્મદાશંકર લાલશંકર (જ. ૨૪ ઑગષ્ટ ૧૮૩૩ – અવ. ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬) એટલે ગુજરાતી સાહિત્યમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા કવિ નર્મદ...") |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading| નર્મદ | }} | {{Heading| નર્મદ | }} | ||
[[ | [[File:Narmad-Praudhvaye.jpg|thumb|નર્મદ - પ્રૌઢ વયે]]|center]]<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 14: | Line 14: | ||
વ્યવસાયે શિક્ષક ને સાધારણ સ્થિતિના આ કવિ આખું જીવન સ્વમાનભેર જીવ્યા. જે સત્ય લાગ્યું તે સ્પષ્ટ કહેવાને લીધે એમને નુકસાન પણ વેઠવું પડ્યું પણ સુધારક-પત્રકારધર્મ અને કવિધર્મ એમણે કદી પણ ન છોડયાં. | વ્યવસાયે શિક્ષક ને સાધારણ સ્થિતિના આ કવિ આખું જીવન સ્વમાનભેર જીવ્યા. જે સત્ય લાગ્યું તે સ્પષ્ટ કહેવાને લીધે એમને નુકસાન પણ વેઠવું પડ્યું પણ સુધારક-પત્રકારધર્મ અને કવિધર્મ એમણે કદી પણ ન છોડયાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = | |||
|next = | |||
}} | |||
<br> | |||