મારી હકીકત/૬ છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૬ છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને | }} {{Poem2Open}} <center> (૧) </center> સુરત આમલીરાન, તા. ૧૪ અકટોબર સને ૧૮૬૯. સ્નેહકૃપાવર્ણ દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ, મુ. ભાવનગર. રાજશ્રી ભાઈ, ૧. આપનો તા. ૧0 અકટો...")
 
No edit summary
Line 27: Line 27:
આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર
આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર


{{Right |નર્મદાશંકર લાલશંકર }} <br>
{{Right |'''નર્મદાશંકર લાલશંકર''' }} <br>


<center> (૨) </center>
<center> (૨) </center>
Line 53: Line 53:
મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર
મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર


{{Right |નર્મદાશંકર લાલશંકર }} <br>
{{Right |'''નર્મદાશંકર લાલશંકર''' }} <br>


સરનામું
સરનામું
Line 87: Line 87:
હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી.
હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી.


{{Right |આપનો દર્શનોત્સુક નર્મદાશંકર. }} <br>
{{Right |'''આપનો દર્શનોત્સુક નર્મદાશંકર.''' }} <br>


<br>
<br>
Line 105: Line 105:
વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ.
વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ.


{{Right |સ્નેહાંકિત નર્મદાશંકર. }} <br>
{{Right |'''સ્નેહાંકિત નર્મદાશંકર.''' }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}