9,289
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૬ છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને | }} {{Poem2Open}} <center> (૧) </center> સુરત આમલીરાન, તા. ૧૪ અકટોબર સને ૧૮૬૯. સ્નેહકૃપાવર્ણ દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ, મુ. ભાવનગર. રાજશ્રી ભાઈ, ૧. આપનો તા. ૧0 અકટો...") |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર | આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર | ||
{{Right |નર્મદાશંકર લાલશંકર }} <br> | {{Right |'''નર્મદાશંકર લાલશંકર''' }} <br> | ||
<center> (૨) </center> | <center> (૨) </center> | ||
| Line 53: | Line 53: | ||
મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર | મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર | ||
{{Right |નર્મદાશંકર લાલશંકર }} <br> | {{Right |'''નર્મદાશંકર લાલશંકર''' }} <br> | ||
સરનામું | સરનામું | ||
| Line 87: | Line 87: | ||
હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી. | હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી. | ||
{{Right |આપનો દર્શનોત્સુક નર્મદાશંકર. }} <br> | {{Right |'''આપનો દર્શનોત્સુક નર્મદાશંકર.''' }} <br> | ||
<br> | <br> | ||
| Line 105: | Line 105: | ||
વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ. | વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ. | ||
{{Right |સ્નેહાંકિત નર્મદાશંકર. }} <br> | {{Right |'''સ્નેહાંકિત નર્મદાશંકર.''' }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||