અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
“કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”<ref>એજન, પૃ. ૧૫-૧૬.</ref>
“કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”<ref>એજન, પૃ. ૧૫-૧૬.</ref>
“પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્‌ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”<ref>એજન, પૃ. ૩૧</ref>
“પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્‌ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”<ref>એજન, પૃ. ૩૧</ref>
૪. ઇન્દ્રવદન દવે : “પણ મારું હૃદય તો સાક્ષાત્‌ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”<ref>‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.</ref>
 
'''૪. ઇન્દ્રવદન દવે''' : “પણ મારું હૃદય તો સાક્ષાત્‌ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”<ref>‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.</ref>
આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે :
આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે :
૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે.
૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે.