સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/અમરુશતક: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
અમરુકવિની કીર્તિ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. તેના રચેલા બીજા કોઇ ગ્રંથો જાણવામાં આવ્યા નથી, પરંતુ આ એક શતકથીજ સંસ્કૃતમાં સાહિત્ય સંબંધી ગ્રંથો રચનાર પંડિતોને એટલી બધી સરલતા ઉદાહરણાદિ પરત્વે થયેલી છે કે એ ગ્રંથ તેના સ્વાભાવિક રસોલ્લાસને લેઇને પ્રસિદ્ધ છતાં વધારે પ્રસિદ્ધિ પામેલો છે. અમરુકવિની ભાષા પ્રસાદવાળી છે, અને માધુર્ય યદ્યપિ જયદેવ કે જગન્નાથ જેવું નથી તથાપિ પ્રતિભા વધારે ઉન્નત અને અર્થગાંભીર્યવાળી છે. સુરેખ ચિત્ર ઉપજાવવાની શક્તિ અંગરેજ કવિ બ્રાઉનિંગનું સ્મરણ કરાવે છે. આવી શૃંગાર ચિત્રમાલા સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ પદવી પામે એમાં કાંઇ આશ્ચર્ય નથી. આ શતકમાંના કેટલાક શ્લોકો તો સહૃદય રસિક વર્ગને મર્મોદ્‌બોધક, દ્રાવક, રસમય, જણાયા વિના રહે તેવા નથી. જુઓ શ્લોક ૧૩–૨૨–૨૬–૨૭–૪૫–૫૨–૫૯–૬૬–૮૦–૮૨–૮૮–૯૦–૯૫–૯૭–૧૦૨–૧૦૩ ઇત્યાદિ.  
અમરુકવિની કીર્તિ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. તેના રચેલા બીજા કોઇ ગ્રંથો જાણવામાં આવ્યા નથી, પરંતુ આ એક શતકથીજ સંસ્કૃતમાં સાહિત્ય સંબંધી ગ્રંથો રચનાર પંડિતોને એટલી બધી સરલતા ઉદાહરણાદિ પરત્વે થયેલી છે કે એ ગ્રંથ તેના સ્વાભાવિક રસોલ્લાસને લેઇને પ્રસિદ્ધ છતાં વધારે પ્રસિદ્ધિ પામેલો છે. અમરુકવિની ભાષા પ્રસાદવાળી છે, અને માધુર્ય યદ્યપિ જયદેવ કે જગન્નાથ જેવું નથી તથાપિ પ્રતિભા વધારે ઉન્નત અને અર્થગાંભીર્યવાળી છે. સુરેખ ચિત્ર ઉપજાવવાની શક્તિ અંગરેજ કવિ બ્રાઉનિંગનું સ્મરણ કરાવે છે. આવી શૃંગાર ચિત્રમાલા સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ પદવી પામે એમાં કાંઇ આશ્ચર્ય નથી. આ શતકમાંના કેટલાક શ્લોકો તો સહૃદય રસિક વર્ગને મર્મોદ્‌બોધક, દ્રાવક, રસમય, જણાયા વિના રહે તેવા નથી. જુઓ શ્લોક ૧૩–૨૨–૨૬–૨૭–૪૫–૫૨–૫૯–૬૬–૮૦–૮૨–૮૮–૯૦–૯૫–૯૭–૧૦૨–૧૦૩ ઇત્યાદિ.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અર્પી આધિ વડીલને દીધ સગાંને ઓઘ આંસુ તણા,
{{Block center|'''<poem>અર્પી આધિ વડીલને દીધ સગાંને ઓઘ આંસુ તણા,
દૈન્યે આપિયું દાસીને, સ્વ સખીને સંતાપ સોંપ્યો મહા;  
દૈન્યે આપિયું દાસીને, સ્વ સખીને સંતાપ સોંપ્યો મહા;  
છે શ્વાસેજ પીડાય, તેય તજશે એ આજ કાલે હહા!!  
છે શ્વાસેજ પીડાય, તેય તજશે એ આજ કાલે હહા!!  
ચિંતા નાથ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા!    ૯૭</poem>}}  
ચિંતા નાથ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા!    ૯૭</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આમાં ‘ચિંતા નાથ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા’ એ નાયિકોક્તિ કેવી હૃદયદારક, પ્રેમમય, અરે! “નાથ!” એવા ક્રુર સંબોધનથી પોતાની વ્યથા ન જાણનાર પ્રેમીને કેવો માર્મિક ઉપાલંભ આપવાની યુક્તિ રસિક ભાષાન્તરકારે પણ, એટલું સંબોધન ઉમેરીને, સાધી છે.  
આમાં ‘ચિંતા નાથ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા’ એ નાયિકોક્તિ કેવી હૃદયદારક, પ્રેમમય, અરે! “નાથ!” એવા ક્રુર સંબોધનથી પોતાની વ્યથા ન જાણનાર પ્રેમીને કેવો માર્મિક ઉપાલંભ આપવાની યુક્તિ રસિક ભાષાન્તરકારે પણ, એટલું સંબોધન ઉમેરીને, સાધી છે.  
{{Poem2Open}}
{{Poem2Close}}
{{Block center|<poem>આવી આવી પરોઢિયે દૂર કર્યું દૃષ્ટિ તણું ઘેન, ને,  
{{Block center|'''<poem>આવી આવી પરોઢિયે દૂર કર્યું દૃષ્ટિ તણું ઘેન, ને,  
ભેળો ભાર હરી કરી જ હળવી; શું શું ન કીધું તમે?  
ભેળો ભાર હરી કરી જ હળવી; શું શું ન કીધું તમે?  
હાવાં મંદ દશા વિષે નથી મને મૃત્યુની ભીતિ સુખે,  
હાવાં મંદ દશા વિષે નથી મને મૃત્યુની ભીતિ સુખે,  
થાશે સદ્ય ઉઠો પિયુજી! દિલ હા! દુખાય બેઠાં દુઃખે ૫૯</poem>}}  
થાશે સદ્ય ઉઠો પિયુજી! દિલ હા! દુખાય બેઠાં દુઃખે ૫૯</poem>'''}}  
{{Poem2Close}}
{{Poem2Open}}
શોકને આધીન થઇ ગયેલા પોતાના પ્રિયતમને, પોતાને માંદી જાણી જોવા આવ્યાને મિષે કેવો પ્રણયકોપ ઇર્ષ્યા ગર્ભિત પ્રેમાલાપમાં બતાવી દીધો છે! એજ પ્રકારનો અપર ઉપાલંભ જુઓ.
શોકને આધીન થઇ ગયેલા પોતાના પ્રિયતમને, પોતાને માંદી જાણી જોવા આવ્યાને મિષે કેવો પ્રણયકોપ ઇર્ષ્યા ગર્ભિત પ્રેમાલાપમાં બતાવી દીધો છે! એજ પ્રકારનો અપર ઉપાલંભ જુઓ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>જરાએ ના જુદું તન અમ હતું આ પ્રથમ હા!   
જરાએ ના જુદું તન અમ હતું આ પ્રથમ હા!   
પછી તું પિયુને થઇ હું હીણભાગી પ્રિયતમા!!  
પછી તું પિયુને થઇ હું હીણભાગી પ્રિયતમા!!  
તમે હાવાં સ્વામી!!! હું પણ તમ ભાર્યાજ!!! અથવા,  
તમે હાવાં સ્વામી!!! હું પણ તમ ભાર્યાજ!!! અથવા,  
ઉર આ ગોઝારું કઠણ થયું, તેનુંજ ફળ આ. ૮૦</poem>}}
ઉર આ ગોઝારું કઠણ થયું, તેનુંજ ફળ આ. ૮૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવાં અનેક ઉદાહરણમાંથી થોડાંક જોતાં પણ કવિની રસિકતા સહજે પ્રતીત થાય છે.
આવાં અનેક ઉદાહરણમાંથી થોડાંક જોતાં પણ કવિની રસિકતા સહજે પ્રતીત થાય છે.
Line 38: Line 37:
અમરુશતક મૂલ સંસ્કૃતમાં પંડિત દુર્ગાપ્રસાદે કાવ્યમાલામાં ટીકા સાથે છપાવેલું છે. અમરુકવિ સંબંધે દુર્ગાપ્રસાદે ત્યાં વિચાર કરેલો છે, તેમાં રા. કેશવલાલે કેટલોક વધારો કર્યો છે. આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ છે. અર્જાુનવર્મ, વેમભૂપાલ, રુદ્રમ દેવ, રવિચન્દ્ર, સૂર્યદાસ, શેષરામ, કૃષ્ણ, એમની કરેલી તથા એક નનામી મળી આઠ ટીકાઓ છે. અર્જાુનદેવની ટીકા દુર્ગાપ્રસાદે છપાવી છે, તેમાં આ શતકના પ્રત્યેક શ્લોક વિષે રસનાયિકા અલંકારાદિનો સારો વિવેક છે. ભાષાન્તરકારે આ ટીકા તથા વેમભૂપાલની ટીકા વિલોકી, તેમજ પોતાના વિસ્તીર્ણ જ્ઞાન પ્રદેશનો અનુભવ પણ તેમાં સંયોજી જે અતિ ઉત્તમ ટીકા પદ્યો સાથે જોડી છે તે બહુ બોધદાયક અને રસિક છે.
અમરુશતક મૂલ સંસ્કૃતમાં પંડિત દુર્ગાપ્રસાદે કાવ્યમાલામાં ટીકા સાથે છપાવેલું છે. અમરુકવિ સંબંધે દુર્ગાપ્રસાદે ત્યાં વિચાર કરેલો છે, તેમાં રા. કેશવલાલે કેટલોક વધારો કર્યો છે. આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ છે. અર્જાુનવર્મ, વેમભૂપાલ, રુદ્રમ દેવ, રવિચન્દ્ર, સૂર્યદાસ, શેષરામ, કૃષ્ણ, એમની કરેલી તથા એક નનામી મળી આઠ ટીકાઓ છે. અર્જાુનદેવની ટીકા દુર્ગાપ્રસાદે છપાવી છે, તેમાં આ શતકના પ્રત્યેક શ્લોક વિષે રસનાયિકા અલંકારાદિનો સારો વિવેક છે. ભાષાન્તરકારે આ ટીકા તથા વેમભૂપાલની ટીકા વિલોકી, તેમજ પોતાના વિસ્તીર્ણ જ્ઞાન પ્રદેશનો અનુભવ પણ તેમાં સંયોજી જે અતિ ઉત્તમ ટીકા પદ્યો સાથે જોડી છે તે બહુ બોધદાયક અને રસિક છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|જુન—૧૮૯૨.}}
{{right|જુન—૧૮૯૨.}}<br>
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2