1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૯. અલવિદા સુરત! | }} {{Poem2Open}} ‘ગાંધી-ઈરવીન’ સંધિનો સરકાર તરફથી ઠેર ઠેર ભંગ થઈ રહ્યો હતો, એથી કૉંગ્રેસમાં ભારે બેચેની પ્રવર્તતી હતી. ફરીથી લડત ઉપાડવાની ઝનૂનભરી માગણીઓ જુદી જુદી...") |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
આ ઉપરાંત શ્રી ગોરધનદાસ ચોખાવાલા, શ્રી ઇશ્વરલાલ ઇચ્છારામ, શ્રી ચંદ્રવદન શાહ, શ્રી વલ્લભદાસ અક્કડ વગેરે નામો પણ સુરતના જાહેર જીવનમાં પ્રકાશમાં આવ્યાં હતાં. એ સૌએ જીવનભર પોતપોતાની રીતે આપણા રાષ્ટ્રીય ઉત્થાનમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આવી અનેક સુખદ સ્મૃતિઓ સાથે સુરતની વિદાય લઈ બે વર્ષ મેં જેલના સળિયા પાછળ ગાળ્યાં. | આ ઉપરાંત શ્રી ગોરધનદાસ ચોખાવાલા, શ્રી ઇશ્વરલાલ ઇચ્છારામ, શ્રી ચંદ્રવદન શાહ, શ્રી વલ્લભદાસ અક્કડ વગેરે નામો પણ સુરતના જાહેર જીવનમાં પ્રકાશમાં આવ્યાં હતાં. એ સૌએ જીવનભર પોતપોતાની રીતે આપણા રાષ્ટ્રીય ઉત્થાનમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આવી અનેક સુખદ સ્મૃતિઓ સાથે સુરતની વિદાય લઈ બે વર્ષ મેં જેલના સળિયા પાછળ ગાળ્યાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે | |||
|next = ૩૦. ફરીથી ‘ઓતરાદી દીવાલ' | |||
}} | |||
<br> | |||
edits