અનુબોધ/‘પર્ણજ્યોતિના શીળા ઊજાસમાં’ (જીવનમાં પેરણારૂપ બનેલાં પુસ્તકો): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પર્ણજ્યોતિના શીળા ઉજાસમાં|(જીવનમાં પ્રેરણારૂપ બની રહેલાં પુસ્તકો)}} {{Poem2Open}} આજે તો મારા ભીતરી એકાંતમાં સરતો હું મારો વાનપ્રસ્થાશ્રમ ભોગવી રહ્યો છું. કોઈ આવરણ ભેદીને મીરાંના...")
 
No edit summary
Line 25: Line 25:
गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् ।
गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् ।
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥
તે (અગ્નિ) આદ્યજલોનું સંતાન છે, અરણ્યોનું સંતાન છે, તે સ્થાવર વસ્તુઓનું સંતાન છે, તે જંગમ વસ્તુઓનું સંતાન છે. માનવ અર્થે તે પથ્થરમાંય છે, અને માનવીના ગૃહમાંય તે મધ્યસ્થાને છે. પ્રાણીઓમાં રહેલું તે એક શાશ્વત છે, તે અમૃતસ્વરૂપ છે, પૂર્ણ ચિંતક છે.
તે (અગ્નિ) આદ્યજલોનું સંતાન છે, અરણ્યોનું સંતાન છે, તે સ્થાવર વસ્તુઓનું સંતાન છે, તે જંગમ વસ્તુઓનું સંતાન છે. માનવ અર્થે તે પથ્થરમાંય છે, અને માનવીના ગૃહમાંય તે મધ્યસ્થાને છે. પ્રાણીઓમાં રહેલું તે એક શાશ્વત છે, તે અમૃતસ્વરૂપ છે, પૂર્ણ ચિંતક છે.
 
ईमं स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया ।
ખ્ગ્જ્દ્બદ્વ ઠ્ઠહદ્બદ્બદ્ધજ્દ્બજ્દ્બદ્ભગ્હદ્બદ્ધ ઋદ્બદ્બહદ્બઞ્દ્બદ્ધઘ્ઠ્ઠદ્બદ્ધ જ્રક્રદ્બદજ્દ્બઞ્દ્બ ઠ્ઠદ્બદ્વ જ્દ્બદ્ભદ્ધજ્દ્બદ્બ જ્દ્બઙદ્બહ્મઠદ્બજાદ્બદ્બ —
भद्रा हि नः प्रमतिरस्य संसहाग्ने सख्ये मा रिषामा वयं तव ॥
ઽદ્બભ્દ્બ દદ્ભ ઙદ્બઃ ચ્મ્જ્દ્બદહદ્બજ્રઠ્ઠજાદ્બ ઠ્ઠદ્બઠ્ઠદ્બદ્ભદ્બઈંઙદ્બદ્ધ ઠ્ઠદ્બજ્રઞ્જાદ્બદ્ધજ્જાદ્બદ્બ દજ્રઠદ્બદ્બજ્દ્બદ્બ ઞ્દ્બજાદ્બદ્વહદ્બઞ્દ્બ ——
આ અગ્નિ જે સર્વજ્ઞ છે તે આપણા અસ્તિત્વનું ઋત જાણે છે, અને પોતાની કૃતિઓ અર્થે પર્યાપ્ત છે. આપણે આપણા વિચારો દ્વારા તેના ઋતનું ગીત રચીએ, અને એ ગીત જાણે એક રથ બની રહેશે, અને તે તેના પ૨ ૨થી બનશે. જ્યારે આપણી સાથે સહવાસ કરે છે ત્યારે સુખદાયી શાણપણ આપણું બની રહે છે. એ આપણો મિત્ર છે, એની ઉપસ્થિતિમાં આપણને કશી હાનિ ન થાય.
આ અગ્નિ જે સર્વજ્ઞ છે તે આપણા અસ્તિત્વનું ઋત જાણે છે, અને પોતાની કૃતિઓ અર્થે પર્યાપ્ત છે. આપણે આપણા વિચારો દ્વારા તેના ઋતનું ગીત રચીએ, અને એ ગીત જાણે એક રથ બની રહેશે, અને તે તેના પ૨ ૨થી બનશે. જ્યારે આપણી સાથે સહવાસ કરે છે ત્યારે સુખદાયી શાણપણ આપણું બની રહે છે. એ આપણો મિત્ર છે, એની ઉપસ્થિતિમાં આપણને કશી હાનિ ન થાય.
शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् ।
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥


ટ્ટદ્બઇંદ્ધન્ન્જ્દ્બ હઞ્દ્બદ્બ ઠ્ઠદ્બદજ્દ્બક્ષ્દ્બદ્વ ઠ્ઠદ્બદ્બક્ષ્દ્બજાદ્બદ્બ દક્ષ્દ્બજાદ્બઠ્ઠહઞ્દ્બદ્ધ ઘઞ્દ્બદ્બ દ્ભદઞ્દ્બજ્રઘ હજાદ્બદ્બદ્ભદ્રહદ્બજ્દ્બન્ —
હઞ્દ્બદ્બજ્દ્બદ્બદઘ્હજાદ્બદ્બદ્વ ૐદ્બ ઞ્દ્બદ્ભ હદ્બદ્બઙદ્બન્ ુદ્બદ્રટ્ટજ્દ્બઈદ્બઝદ્વઙદ્બદ્ધ ઠ્ઠદ્બજ્રઞ્જાદ્બદ્ધ જ્દ્બદ્બ દજ્રઠદ્બદ્બજ્દ્બદ્વ ઞ્દ્બજાદ્બદ્વ હદ્બઞ્દ્બ ——


અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે.
અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે.