સાહિત્યિક તથ્યોની માવજત/બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:


{{Heading|બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ}}
{{Heading|બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ}}
 
<center>
{|style="background-color: ; border: 1px solid #FFFFFF; width:80%; padding:10px"
|<small>''જન્મતારીખ; બી.એ.ની ડિગ્રી; કૃતિઓ; ‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’''</small>
|}
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા અર્વાચીન સમયના લેખકો વિશે પણ કેટલીક જુદીજુદી અને ખોટી માહિતી નોંધાયેલી મળે છે. આવી માહિતીની, મૂળ સાધનો જોઈને શુદ્ધિ કરવી આવશ્યક છે. અહીં બટુભાઈ ઉમરવાડિયા વિશેની જુદીજુદી વીગતે મળતી કેટલીક માહિતી નોંધી છે અને જ્યાં મૂળ આધાર જોવા મળ્યો ત્યાં શુદ્ધિ પણ નિર્દેશી છે.
આપણા અર્વાચીન સમયના લેખકો વિશે પણ કેટલીક જુદીજુદી અને ખોટી માહિતી નોંધાયેલી મળે છે. આવી માહિતીની, મૂળ સાધનો જોઈને શુદ્ધિ કરવી આવશ્યક છે. અહીં બટુભાઈ ઉમરવાડિયા વિશેની જુદીજુદી વીગતે મળતી કેટલીક માહિતી નોંધી છે અને જ્યાં મૂળ આધાર જોવા મળ્યો ત્યાં શુદ્ધિ પણ નિર્દેશી છે.