19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 598: | Line 598: | ||
* કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી. | * કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી. | ||
{{right|(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)}} | {{right|(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)}} | ||
કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ. (ગીતસંગ્રહ-૩૮, ગીત) | કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ.{{right|(ગીતસંગ્રહ-૩૮, ગીત)}} | ||
રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, | રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, | ||
વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ. | વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ. | ||
(ગીતસંગ્રહ-૩૯, નેમિગીત) | {{right|(ગીતસંગ્રહ-૩૯, નેમિગીત)}} | ||
પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી, | પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી, | ||
ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી. | ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી. | ||
(ગીતસંગ્રહ-૪૧, નેમિગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૧, નેમિગીત)}} | ||
* જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ, | * જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ, | ||
* તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ. | * તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ. | ||
(ગીતસંગ્રહ-૪૪, ગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૪, ગીત)}} | ||
* નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે. | * નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે. | ||
* માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ, | * માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ, | ||
વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ. | વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ. | ||
(ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત)}} | ||
* ચતુરકી ચંગિમા ચિત વસી. | * ચતુરકી ચંગિમા ચિત વસી. | ||
કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા. | કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા. | ||
(ગીતસંગ્રહ-૪૮, ગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૮, ગીત)}} | ||
* પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે. | * પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે. | ||
* જોણ આલિ કરી પીઉ સપન મહિઈ. | * જોણ આલિ કરી પીઉ સપન મહિઈ. | ||
(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત)}} | ||
તન મન જોબન ધન સબ દીના રે, | તન મન જોબન ધન સબ દીના રે, | ||
તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. | તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. | ||
(ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત)}} | ||
વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર, | વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર, | ||
પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર. | પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર. | ||
(ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત)}} | ||
પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે. | પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે. | ||
મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે, | મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે, | ||
(ગીતસંગ્રહ-૫૬, ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૬, ગીત)}} | ||
બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ, | બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ, | ||
કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ, | કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ, | ||
(ગીતસંગ્રહ-૬૦) | {{right|(ગીતસંગ્રહ-૬૦)}} | ||
* અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ. | * અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ. | ||
* અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ, | * અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ, | ||
| Line 636: | Line 636: | ||
કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે, | કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે, | ||
હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે. | હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે. | ||
(રાજુલ ગીત) | {{right|(રાજુલ ગીત)}} | ||
મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ, | મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ, | ||
ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ. | ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ. | ||
(સાર્થપતિકોશા ગીત)</poem>}} | {{right|(સાર્થપતિકોશા ગીત)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે : | ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે : | ||
edits